ત્રિપુરામાં હોટલ માલિકોનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકોના હોટલમાં રોકાવા પર પ્રતિબંધ
ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને ઘોષણા કરી કે બાંગ્લાદેશી નાગરિકોને રાજ્યની હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માહિતી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ત્યાંના હિંદુ લઘુમતીઓ પર હુમલાના કારણે અગરતલામાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાઓ વચ્ચે બાંગ્લાદેશના આસિસ્ટન્ટ […]