1. Home
  2. Tag "Bar-council"

ગુજરાતમાં કોરોના પીડિત 710 ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલે કરશે આર્થિક સહાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હાલ કોર્ટમાં ફક્ત ઈમરજન્સી કેસની જ કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ રાજ્યના વકીલો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોના પીડિતોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત બાર કાઉન્સિલની મળેલી મીટીંગમાં કોરોના મહામારીનો ભોગ […]

ગુજરાત બાર કાઉન્સિલે  110 વકીલોના મૃત્યુ થતાં તેમના વારસદારોને 2.75 કરોડ વળતર ચુકવાયું

અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા 110 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા છે. બીજી તરફ રિન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓને વહેલીતકે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા જણાવ્યું છે. નહીં તો ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર થશે તેમ જણાવ્યું  હતું. ગુજરાત બાર કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યુ હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code