માત્ર જવની રોટલી જ નહીં, જવનું પાણી પણ સ્વાસ્થ્ય માટે વરદાન છે
હૃદયના સ્વાસ્થ્ય માટે સારુંઃ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા ઉપરાંત જવનું પાણી હ્રદયના રોગોને વધતા અટકાવે છે. દરરોજ જવનું પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. વજન ઘટાડવું: જેઓ વજન ઓછું કરવા માંગે છે તેમના માટે જવનું પાણી એક ઉત્તમ પીણું છે. તેમાં હાજર ઉચ્ચ ફાઇબર અને ઓછી કેલરી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે […]