કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ કોરોના સંક્રમિત થયા,ટ્વિટ કરીને આપી જાણકારી
કર્ણાટકનામુખ્યમંત્રી થયા કોરોના પોઝિટિવ ટ્વિટ કરીને આપી માહિતી 6 ઓગસ્ટ, બેંગલુરુઃ- દેશભરમાં રોજેરોજ કોરોનાના કેસો 17 હજારથી વધુ નોધાઈ રહ્યા છે , આ પરથી કહી શકાય છે કેકોરોના હજી સંપૂર્ણપણે ગયો નથી, કોરોનાના કેસો દેશમાં રોજેરોજ આવી રહ્યા છે આવી સ્થિતિમાં અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા જોવા મળ્યા છે. ત્યારે આજરોજ કર્ણાટકના […]