1. Home
  2. Tag "Basil Benefit"

દરેક ઘરમાં આસાનીથી ઉપલબ્ધ આ નાનો છોડ જે બીમારીઓને મૂળમાંથી ખતમ કરી દેશે

તુલસી એક એવો છોડ છે જે દરેક ઘરમાં આસાનીથી મળી જાય છે. ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. ધાર્મિક મહત્વ સાથે આયુર્વેદમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એન્ટીઓક્સીડેન્ટ સિવાય એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જે આપણને બીમારીઓથી બચાવે છે અને આપણને સ્વસ્થ રાખવામાં પણ […]

તુલસીના પાન ચાવવા કે ગળી જવા? વાંચો શું છે સાચી રીત

તુલસીના પાન ખાવાની સાચી રીત જાણો ચાવવા કે ગળી જવા? વાંચો શું છે સાચી રીત હિન્દુ ધર્મ અનુસાર તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ ધાર્મિક પ્રસંગે પણ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યારેક સારવાર માટે પણ થાય છે. તુલસીના પાનના આટલા બધા ફાયદા તો છે પણ તેના પાન ચાવવા જોઈએ કે સીધા ગળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code