દરેક ઘરમાં આસાનીથી ઉપલબ્ધ આ નાનો છોડ જે બીમારીઓને મૂળમાંથી ખતમ કરી દેશે
                    તુલસી એક એવો છોડ છે જે દરેક ઘરમાં આસાનીથી મળી જાય છે. ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. ધાર્મિક મહત્વ સાથે આયુર્વેદમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એન્ટીઓક્સીડેન્ટ સિવાય એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જે આપણને બીમારીઓથી બચાવે છે અને આપણને સ્વસ્થ રાખવામાં પણ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

