1. Home
  2. Tag "bcci"

આઈપીએલઃ સ્લોઓવર રેટ મામલે બીસીસીઆઈએ લખનૌના કેપ્ટનને ફટકાર્યો દંડ

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતને મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈપણ બોલિંગ ટીમને 20 ઓવર પૂર્ણ કરવા માટેનો નિર્ધારિત સમય 90 મિનિટ છે. લખનૌની ટીમ નિર્ધારિત સમય કરતાં એક ઓવર પાછળ દોડી રહી હતી. આના કારણે તેને અંતિમ ઓવરમાં […]

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી, 58 કરોડના ઈનામની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે તિજોરી ખોલી દીધી છે. બીસીસીઆઈએ આખી ટીમ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. […]

ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ : આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવતું જૂથ, ટોરેન્ટ ગ્રુપ (“ટોરેન્ટ”) એ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (“BCCI”) સહિત તમામ જરૂરી સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ, ઇરેલિયા કંપની પી.ટી.ઈ. લિમિટેડ (“ઇરેલિયા”) પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) માં 67% બહુમતી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી […]

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઈસીસીએ ખેલાડીઓનું રેન્કિંગ જાહેર કર્યું

નવી દિલ્હીઃ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પૂર્ણાહુતી બાદ આઈસીસીએ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 76 રનની મેચ વિજેતા ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત શુભમન ગિલે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, વિરાટ કોહલીને રેન્કિંગમાં નુકસાન થયું છે. […]

ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ સમારોહમાં PCB અધિકારીઓની ગેરહાજરીને કારણે વિવાદ સર્જાયો

કરાચીઃ રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના ઇનામ વિતરણ સમારોહમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે PCBના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ ગ્રાઉન્ડ પર હાજર હતા પરંતુ તેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ […]

વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન વન ડે ક્રિકેટર: માઈક્લ ક્લાર્ક

નવી દિલ્હીઃ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને શાનદાર જીત અપાવી છે. દુબઈ ખાતે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ રીતે બેટિંગ કરી હતી અને ટીમને વિજય તરફ દોરી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સર્વકાલીન મહાન ODI ક્રિકેટર ગણાવ્યો […]

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમશે

મુંબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ 84 રન, કેએલ રાહુલે 42 રન અને હાર્દિક પંડ્યાના 28 રનની ઇનિંગની મદદથી ભારતે જીતાળ્યું. હવે ભારત બીજી સેમિફાઈનલમાં વિજયી થનાર ટીમ સામે આગામી 9મી માર્ચના રોજ દુબાઈમાં ફાઈનલ […]

કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદએ રોહિત શર્મા અંગે કરેલી ટીપ્પણી મામલે બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ બિલકુલ સ્વીકાર્ય નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દરમિયાન શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર રોહિત શર્માને “જાડો ખેલાડી” અને “બિનઅસરકારક કેપ્ટન” કહ્યો. તેમણે […]

ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ […]

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code