1. Home
  2. Tag "bcci"

ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ […]

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ […]

ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલચરને ખતમ કરવા હરભજનસિંહે BCCIને કરી વિનંતી

ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર […]

આ બે ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઈની વાત માનીને પોતાની કેરિયર સંભાળી

તાજેતરમાં, પૃથ્વી શૉ તેની ફિટનેસ અને ખરાબ વર્તનને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. પૃથ્વી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેને વિજય હજારે ટ્રોફી માટે 16 સભ્યોની મુંબઈની ટીમમાં જગ્યા મળી નથી. માત્ર 25 વર્ષની ઉંમરે, પૃથ્વીની કારકિર્દીમાં ઉથલપાથલ છે અને તે ક્યારેય […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી BCCIને આપી ગર્ભીત ધમકી

લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર ભારત અને બીસીસીઆઈને ગર્ભીત ધમકી આપી હતી. નકવીએ કહ્યું છે કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમની ટીમ પણ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વલણ બાદ પાકિસ્તાને ICCને આપી ચીમકી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો BCCI ના ઈનકાર બાદ હવે પાકિસ્તાને ધમકી આપી હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાન પાસેથી આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન […]

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો ભવ્ય વિજય

સંજુ સેમસનની વિસ્ફોટક બેટીંગ ભારતીય ટીમનો 61 રનથી વિજ્ય મુંબઈઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચોની T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને 47 બોલમાં સદી ફટકારી. ભારતે આપેલા 203 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી […]

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતની ટીમ પ્રથમ દાવ 156 રન પર સમેયાઈ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર ​​મિશેલ સેન્ટનરે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 7-53નો આંકડો લીધો હતો કારણ કે એમસીએ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડે ભારતને 156 રનમાં ઓલઆઉટ કરીને 103 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી. ન્યૂઝીલેન્ડને વોશિંગ્ટન સુંદર દ્વારા પરાસ્ત કર્યાના એક દિવસ પછી, સેન્ટનેરે તેની ગતિ, લાઇન અને લંબાઈ, ઉડાન અને ડૂબકી અને કોમેન્ટ્રી બોક્સના છેડેથી સતત બોલિંગ […]

પાકિસ્તાનના ક્રિકેટરને વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવો પડ્યો ભારે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી બાબર આઝમને ટીમમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, BCCIએ વિરાટ કોહલીને તેના ખરાબ સમયમાં છોડ્યો નહોતો પરંતુ તેને સપોર્ટ કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code