તમે પણ માનસિક તણાવથી ઘેરાઈ શકો છો, આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો
માનસિક તણાવથી પીડિત વ્યક્તિ મોટાભાગે ગુસ્સામાં અથવા એકદમ શાંત અવસ્થામાં જોવા મળે છે. માનસિક તણાવએ મનોવૈજ્ઞાનિક અને તનાવપૂર્ણ પ્રક્રિયા છે. આ ઘણા બધા પ્રકારની હોઇ શકે છે. આના કારણે શારીરિક અને માનસિક બદલાવ શરીરમાં આવી શકે છે. જેના કારણે વ્યક્તિ એક સમય પછી પોતાની જાતને સાવ પાંગળો અને નિસહાય સમજી બેસે છે. માનસિક તણાવને કારણે […]