1. Home
  2. Tag "Beautification"

વાયબ્રન્ટ સમિટ પહેલા ગાંધીનગરને સુંદર બનાવવા માટે રૂપિયા 35 કરોડ રૂપિયા ખર્ચાશે

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2024માં ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાવવાની છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16થી વધુ દેશોના મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે. આથી પાટનગરને વધુ બ્યુટિક બનાવવા માટે 35 કરોડ રૂપિયા મંજુર કરાયા છે. અને શહેરને સુંદર બનાવવાના કામો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

શહેરોના સુંદરીકરણમાં સતત વધારો, ડમ્પીંગ સાઈટો દૂર અનેક સુવિધાઓ ઉભી કરાઈ

શહેરી લેન્ડસ્કેપને બદલવા અને સુંદર બનાવવાના કામને વેગ આપવા માટે, કચરાના ઢગલા અને ખુલ્લી ડમ્પીંગ સાઈટને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ, એ વાતનો અહેસાસ થયો કે શહેરી વિસ્તારોમાં કચરાના ઢગલા દૂર કરવા એ સમયની જરૂરિયાત છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને આરોગ્યના જોખમોને પણ ઘટાડી શકાય. ઘણા […]

અમદાવાદના ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન બે ફેઝમાં શરૂ કરાશે, નાના ટાપુ પર બગીચો બનાવાશે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવના આજુબાજુનો વિસ્તાર સ્લમ વિસ્તાર યાને ઝૂંપડપટ્ટી તરીકે જાણીતો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ચંડોળા તળાવને બે ફેઈઝમાં બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય લીધી છે. મોટા ચંડોળા તળાવના ડેવલોપમેન્ટને લઈને  ભાજપ સત્તાધીશો અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે શનિવારે તળાવની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મેયર અને વિપક્ષના નેતા સહિત પદાધિકારીઓએ […]

ભાવનગરના સિહોરના ગૌતમેશ્વર તળાવને બ્યુટીફિકેશન કરવાનો નિર્ણય

ભાવનગર: જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધીદેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં રોજબરોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લોકોને સુવિધા મળી રહે અને એક ફરવા લાયક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવા હેતુથી મંદિર નજીક આવેલા ગૌતમેશ્વર તળાવનું બ્યુટીફિક્શન કરવાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે. ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code