1. Home
  2. Tag "bengal"

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી […]

હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

બંગાળનો સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો, ઔરંગઝેબનો હતો પ્રીતિપાત્ર

નવી દિલ્હી: બંગાળમાં આજે પણ કોઈ મુસ્લિમ શાસકને સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવ્યો છે, તો તે છે મુર્શિદ કુલી ખાન. તેના નામ પરથી બંગાળના શહેરનું નામ મુર્શિદાબાદ પડયું હતું. તે બંગાળનો પહેલો નવાબ હતો. સૌથી વધુ રસુખવાળો અને શક્તિશાળી નવાબ. મોહમ્મદ હાદી નામથી ઓળખાતા નવાબ મુર્શિદ કુલી ખાનનો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 4.2 ની નોંધાઈ તીવ્રતા  સવારે 5.32 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો  દિલ્હી: ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં બનતી ભૂકંપની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં થોડા દિવસોના અંતરાલમાં બે વાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. તે જ સમયે મંગળવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા […]

ભારતીય નૌકાદળને મળી મોટી સફળતા,બંગાળની ખાડીમાં વોર શિપથી લોન્ચ કર્યું બ્રહ્મોસ

દિલ્હી: ભારતીય નૌકાદળને મોટી સફળતા મળી છે. નેવીએ બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજથી બ્રહ્મોસને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.ભારતીય નૌસેનાએ આર ક્લાસ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ મિસાઈલને સફળતાપૂર્વક છોડ્યું છે. અગાઉ પણ તેઓએ બહુવિધ ક્ષમતાઓ અને રેન્જ સાથે વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઇલને ફાયરિંગ કરી હતી, આ વખતે ઓપરેશનલ તૈયારીઓને કારણે ભારતીય નૌકાદળ આજે ફાયરિંગ દરમિયાન બ્રહ્મોસના તમામ પરિમાણોને સફળતાપૂર્વક […]

હાથમાં કંગન પહેરવાની ફેશન પાછળ પણ છે અનેક ઘાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, જાણો મહિલાઓ શા માટે પહેરે છે કંગન

  મહિલાઓ માટે મંગલસુત્ર, પાયલ અને હાથની બંગળીનું ખૂબ જ મહત્વ હોય છે, ટ્રેડિશનલ લૂકમાં મહિલાઓની સુંદરતામાં બંગળી ઓર વધારો કરે છે, જો કે બંગળી પહેરવા માટે પરંપરા સહીત અનેક કારણો છે, જેમાં કાચની બંગળીને  સૂહાગનની નિશાની માનવામાં આવે છે, આજે પણ જ્યારે કન્યાના લગ્ન હોય ત્યારે સાસરી પક્ષમાંથી છાબમાં શગૂન તરીકે લાલ અને લીલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code