1. Home
  2. Tag "bengal"

ભારતીય નૌકાદળને મળી મોટી સફળતા,બંગાળની ખાડીમાં વોર શિપથી લોન્ચ કર્યું બ્રહ્મોસ

દિલ્હી: ભારતીય નૌકાદળને મોટી સફળતા મળી છે. નેવીએ બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજથી બ્રહ્મોસને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.ભારતીય નૌસેનાએ આર ક્લાસ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ મિસાઈલને સફળતાપૂર્વક છોડ્યું છે. અગાઉ પણ તેઓએ બહુવિધ ક્ષમતાઓ અને રેન્જ સાથે વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઇલને ફાયરિંગ કરી હતી, આ વખતે ઓપરેશનલ તૈયારીઓને કારણે ભારતીય નૌકાદળ આજે ફાયરિંગ દરમિયાન બ્રહ્મોસના તમામ પરિમાણોને સફળતાપૂર્વક […]

હાથમાં કંગન પહેરવાની ફેશન પાછળ પણ છે અનેક ઘાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, જાણો મહિલાઓ શા માટે પહેરે છે કંગન

  મહિલાઓ માટે મંગલસુત્ર, પાયલ અને હાથની બંગળીનું ખૂબ જ મહત્વ હોય છે, ટ્રેડિશનલ લૂકમાં મહિલાઓની સુંદરતામાં બંગળી ઓર વધારો કરે છે, જો કે બંગળી પહેરવા માટે પરંપરા સહીત અનેક કારણો છે, જેમાં કાચની બંગળીને  સૂહાગનની નિશાની માનવામાં આવે છે, આજે પણ જ્યારે કન્યાના લગ્ન હોય ત્યારે સાસરી પક્ષમાંથી છાબમાં શગૂન તરીકે લાલ અને લીલી […]

મમતા બેનર્જી દુબઈમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા,બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ

મમતા બેનર્જીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત  બેનર્જીએ બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને કોલકાતામાં આયોજિત બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં તેમને આમંત્રણ આપ્યું. તેણે રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી. […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

દિલ્હી-યુપીમાં પારો 38 ડિગ્રી,બંગાળની ખાડીમાં હવામાનની સ્થિતિ બગડશે! જાણો IMD અપડેટ્સ

દિલ્હી :મેના બીજા સપ્તાહમાં ઉત્તર ભારતના લગભગ તમામ વિસ્તારોમાં તાપમાન વધવા લાગ્યું છે. જો કે, તે હજુ પણ પાછલા વર્ષોની સરખામણીમાં ઓછું છે. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. તે જ સમયે, પર્વતો પર બરફવર્ષા પણ ઘટી રહી છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા ચાલુ […]

બંગાળની ખાડીમાં Cyclone Mocha ઝડપથી વધી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સાયક્લોજ મોચાનો કહેર ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું અનેક સિવ્તારમાં ભઆરે પવન સાથે વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા મોચાની લઈને આગાહી કરવામાં આવી છે, જે ા વર્ષનું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં હવે આ વાવાઝોડું ઝડપી વેગહથી આગળ વધી રહ્યું છે જેને લઈને ઓડીશા બંગાળ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે […]

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન,ભારે પવન સાથે ભારે વરસાદની ધારણા

દિલ્હી : બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં શનિવારે ચક્રવાતી પરિભ્રમણની રચનાને હવામાનશાસ્ત્રીઓ દ્વારા આગામી સપ્તાહે આ ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાની તીવ્રતા તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વમાં નીચલા […]

ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બીરભૂમ જિલ્લામાં જનસભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના એક નેતાએ કહ્યું કે તેઓ રાજ્યના ટોચના નેતાઓ સાથે બંધ બારણે સંગઠનાત્મક બેઠકો પણ કરશે. તેમણે કહ્યું, “અમિત શાહ જી 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળના બે […]

બંગાળમાં આવતીકાલે રજૂ થશે બજેટ,સામાજિક યોજનાઓ પર રહેશે CM મમતાનો ભાર

કોલકાતા:પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર બુધવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.આ વર્ષથી પંચાયતની ચૂંટણી છે. આ કારણોસર, સામાજિક યોજનાઓ પર ભાર મૂકવાની સંભાવના છે.આ વર્ષના રાજ્યના બજેટમાં સરકાર કેન્દ્રીય અછતને રોકવા માટે વૈકલ્પિક આવક માટે નિર્દેશ આપી શકે છે.રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય તે દિવસે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર પર આર્થિક […]

બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ અને અર્પિતા ચેટર્જીની 46.22 કરોડની સંપતિ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહાયક અર્પિતા ચેટર્જીની રૂ. 46.22 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં તપાસનીશ એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર શિક્ષક કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટર્જી 21 સપ્ટેમ્બર સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code