1. Home
  2. Tag "bengal"

એ વર્ષ કે જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળની અખાતમાં માત આપી

ભારત પાકિસ્તાનનું યુદ્ધ બાંગ્લાદેશને અલગ કરાવવાની વાત રશિયાએ અમેરિકાને આપી હતી માત દિલ્હી:રશિયા આર્થિક રીતે કદાચ એટલું મજબૂત ન હોય પણ આજે પણ એનામાં એવી તાકાત છે કે,તે અમેરિકાને કોઈપણ સ્તર પર ટક્કર આપી શકે છે. આજથી 50 વર્ષ પહેલા પણ આવું જ કંઇક બન્યું હતું કે,જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળના અખાતમાં હાર આપી હતી. જાણકારી […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે  બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા

ચક્રવાત યાસનો ખૌફ અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી વહીવટતંત્ર સજ્જ બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 16થી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી 

બંગાળમાં કોરોનાવાયરસના કેસનો આતંક રાજ્ય સરકારે 16થી 30 મે સુધી લોકડાઉનની કરી જાહેરાત કોરોનાના સંક્રમણને રોકવા માટે કર્યુ લોકડાઉન કોલકત્તા: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના ઓછા થઈ રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે બંગાળની સરકારે પણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપ્યા છે. બંગાળમાં 16 મે થી લઈને 30 […]

મમતા બેનર્જીના મંત્રીઓ શપથ લેશે, નવા લોકોને તક મળવાની સંભાવના

મમતા બેનર્જીના મંત્રીઓની શપથવિધિ આજે નવા મંત્રીઓને તક મળવાની સંભાવના રાજ્યપાલ લેવડાવશે શપથ કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના નવા મંત્રીઓ આજે એટલે કે સોમવારે શપથ લેશે. ભૂતપૂર્વ નાણાંમંત્રી અમિત મિત્રા અને ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી સહિત 43 સભ્યોની કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. રાજભવન ખાતે રાજ્યપાલ […]

ટીવી જગતના અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા

અભિનેતા અરુણ ગોવિલ જોડાયા ભાજપમાં ભગવાન રામના પાત્રથી થયા હતા લોકપ્રિય હું દેશ માટે યોગદાન આપવા માંગુ છું – અરુણ ગોવિલ ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. બંગાળની ચૂંટણી પહેલા અરૂણ ગોવિલનું ભાજપમાં જોડાવવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અરુણ ગોવિલે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ લીધું […]

પશ્ચિમ બંગાળ: મમતાને વધુ એક ઝટકો, ટિકિટ કપાયા બાદ ધારાસભ્ય દેબાશ્રી રોયનું રાજીનામું

મમતાને લાગ્યો વધુ એક ફટકો ધારાસભ્ય દેબાશ્રી રોયનું રાજીનામું ટિકિટ કપાયા બાદ આપ્યું રાજીનામું કોલકત્તા: પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.ટિકિટ કપાયા બાદ ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ટીએમસીના ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટીમાંથી […]

મમતા સરકારમાં વધુ એક રાજીનામું આપતાં વનમંત્રી રાજીવ બેનર્જી

મમતા સરકારને વધુ એક ઝટકો  વનમંત્રી રાજીવ બેનર્જીએ કેબિનેટ મંત્રી પદેથી આપ્યું રાજીનામું  રાજ્યપાલ જગદીપ ધનખડે રાજીવ બેનર્જીનું સ્વીકાર્યું રાજીનામું  કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં સતાધારી તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોઈને કોઈ નેતા પાર્ટી છોડીને જઇ રહ્યા છે. આ પહેલા શુભેંદુ નામના અધિકારીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકારના વનમંત્રી રાજીવ બેનર્જીએ કેબિનેટ મંત્રી […]

પીએમ મોદી 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જન્મજયંતિ નિમિત્તે ‘પરાક્રમ દિવસ’કાર્યક્રમને સંબોધિત કરશે

પીએમ મોદી શનિવારે કોલકતાની મુલાકાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમને કરશે સંબોધન અસમના શિવસાગરમાં જેરંગા પાથરની પણ લેશે મુલાકાત દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીએ કોલકતાની મુલાકાત લેશે. વડાપ્રધાન વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમના ઉદ્દઘાટનની અધ્યક્ષતા કરશે. આ સિવાય વડાપ્રધાન અસમના શિવસાગરમાં જેરંગા પાથરની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ 1.06 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code