બર્લિનમાં ગણેશજીના સૌથી વિશાળ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ
બર્લિન, 8 જૂન 2026: બર્લિનમાં ભગવાન ગણેશજીની સૌથી વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. દક્ષિણ ભારતની શૈલીમાં બનાવવામાં આવેલા ભવ્ય મંદિરમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સ્થાનિક હિન્દુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા પરંપરાગત ઉત્સવો અને ધાર્મિક વિધિઓ બાદ જર્મનીની રાજધાની બર્લિનના નોયકોલન (Neukolln) વિસ્તારમાં આવેલા ભવ્ય ‘શ્રી ગણેશ મંદિર‘ના દ્વાર […]


