1. Home
  2. Tag "best wishes"

ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર રાષ્ટ્રપતિ મુર્મુ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓએ ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવીઆ નેતાઓએ ગુરુ નાનક દેવ જીના સત્ય, કરુણા, ન્યાય અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો. સમગ્ર દેશમાં ગુરુ નાનક દેવ જીનો પ્રકાશ પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ […]

દેવ દિવાળી અને ગુરુનાનક જ્યંતિની પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને દેવ દીપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ગુરુ નાનક દેવના કરુણા, સમાનતા અને સેવાના સંદેશને માનવતા માટે પ્રેરણા ગણાવ્યો, અને પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના કરી. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને કારતક પૂર્ણિમા-દેવ દીપાવલીના અવસર […]

ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ અને પીએમ સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તેઓ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સમર્થિત ઉમેદવાર તરીકે જીત્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા છે. આ જીત સાથે, તેમને દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મતદારોની સંખ્યા 788 હતી. 7 પદ ખાલી હોવાથી, મતદારોની અસરકારક સંખ્યા […]

પીએમ મોદી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યાં, સારા ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ

પટનાઃ વૈભવ સૂર્યવંશી 30 મેના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો.વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર રમત રમી હતી.વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી […]

દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ મેળવનાર નીરજ ચોપડાને નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં તેમના શાનદાર ભાલા ફેંક બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ચોપડાના વ્યક્તિગત શ્રેષ્ઠ ભાલા ફેંકને ‘શાનદાર સિદ્ધિ’ ગણાવી પ્રધાનમંત્રીના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી અભિનંદન સંદેશ મોકલવામાં આવ્યો છે. ભારતના ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ શુક્રવારે દોહા ડાયમંડ લીગમાં પહેલીવાર 90 મીટરથી વધુ ભાલા ફેંકીને ઈતિહાસ રચ્યો. […]

સુનિતા વિલિયમ્સને ઈસરોના ચેરમેન સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ ઇસરોએ નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ઇસરોએ X પર લખ્યું, સ્વાગત છે, સુનિતા વિલિયમ્સ! લાંબા મિશન પછી તમારું સુરક્ષિત પૃથ્વી પર પરત ફરવવું એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ નાસા, સ્પેસએક્સ અને યુનાઇટેડ સ્ટેટ્સની અવકાશ સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તમારી દ્રઢતા અને […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભવ્ય જીતને લઈને રાજકીય આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ

દુબઈનાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ મહાન જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પર ભારતની જીત બદલ અભિનંદન પાઠવ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું, “આજે […]

140 કરોડ ભારતીય પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “140 કરોડ ભારતીયો પેરિસ #Paralympics 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. દરેક રમતવીરની […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, સીએમએ પાઠવી શુભકામના

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે 64મો જન્મદિવસ હતો. જેથી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના 64 માં જન્મદિવસ અવસરે […]

મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે રાજકીય મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દિલ્હીઃ હિન્દુ ધર્મના મહાકાવ્ય રામાયણના રચિયતા શ્રી મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય મહાનુભાવોએ દેશની જનતાને મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. I bow in reverence to Maharishi Valmiki on the special occasion of Valmiki […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code