રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના અગ્રણી નેતાઓએ પાઠવી રથયાત્રાની મંગલ શુભકામનાઓ
નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના પાવન અવસરે સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના ટોચના રાજકીય નેતાઓએ દેશવાસીઓને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર પોતાના સંદેશામાં દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મહોત્સવનું મહત્વ રેખાંકિત કર્યું હતું. તેમણે […]


