1. Home
  2. Tag "Bhachau"

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગઈકાલે નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 3.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્યરાત્રિ બાદ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાતના 12.58 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિમી દૂર નોંધાયું હતું. […]

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ: ગુજરાતના કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભુજથી ભચાઉ સુધી કરાઈ સફળ ડિલિવરી

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ કચ્છમાં પોસ્ટલ વિભાગે ડ્રોનથી કરી સફળ પોસ્ટલ ડિલિવરી  ૪૬ કીમીનું અંતર ૨૫ મિનિટમાં પૂર્ણ  ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મેઇક ઈન ઈન્ડિયા’ને અપાઈ રહેલા પ્રોત્સાહનના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. હાલમાં જ દિલ્હી મધ્યે પ્રધાનમંત્રીએ ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ડ્રોન ટેકનોલોજી માટે અદ્દભૂત ઉત્સાહ દેખાય છે, […]

વિતેલી રાતે ભૂજની ઘરા ફરી ઘ્રુજી -ભચાઉથી 11 કિમી દૂર 3.4ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂજમાં અનુભવાયા ભૂકંપના આંચકા તીવ્રતા 3.4 માપવામાં આવી   ભૂજ- કચ્છ-ભૂજ કે જ્યાથી અવાર નવાર ભૂકંપરના સમાચાર સામે આવતા હોય છે,ત્યારે 10 દિવસ પહેલા પણ અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રહજૂ તેને થોડા જ દિવસો થયા છે ત્યાતો વિતેલી રાત્રે ફરીથી ભબૂજમામ ભુંકપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભચાઉમાં 3.4ની તીવ્રતાના આંચકા સાથએ ભૂકંપર […]

કચ્છના ભચાઉ શહેરના કંથડનાથના કિલ્લા પર 41 ફુટ ઊંચી શિવજીની પ્રતિમાની અર્પણવિધી કરાશે

ભચાઉ : શહેરના પ્રાચીન કંથડનાથજી કિલ્લા પર 41 ફૂટની શિવજીની પ્રતિમાની પૂજન-અર્ચન સાથે અર્પણવિધિ 6ઠ્ઠી સપ્ટેમ્બરના કરાશે. આ પૂર્વે માંડવી ચોક શિવાલયથી વિશાળ શોભાયાત્રા, બાઈક રેલી, કંથડનાથજી મંદિરે જશે. બે વર્ષ પૂર્વે મહાશિવરાત્રિના ભૂમિપૂજનનું કાર્ય થયું હતું. ભચાઉ શહેરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ જ્ઞાતિઓ, વેપારી મંડળો, અને નગરપાલિકા તરફથી કંથડનાથજી કિલ્લાને દર્શનીય પર્યટન ધામ બનાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code