1. Home
  2. Tag "Bhadarvi Poonam Melo"

આજે ભાદરવી પુનમ – અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર, અહીં ખાસ રીતે ઉજવાય છે આજનો આ પાવનપર્વ

આજે ભાદરવી પુનમ હોવાથી અંબાજીમાં ભક્તોની ભીડ અંબાજીમાં આજનો પર્વ ખાસ રીતે ઉજવાય છે અંબાજીઃ- આજે ભાદરવી પુનમ હોવાથી ગુજરાતના મા અંબાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઇમટ્યું છે, અહી ભાદરવી પુન કંઈક ખાસ રીતે ઉજવાય છે અને ભક્તો દરવર્ષે અહી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે. આજના ખાસ દિવસે ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યલસ્થાઓ […]

અંબાજીના ભાદરવી પુનમના મેળાને આખરે રદ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું

રાજકોટઃ  રાજયના ગૃહવિભાગ દ્વારા આ વર્ષે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો રદ કરાયો છે તથા આગામી તા.25 સુધી અંબાજી મંદિર બંધ રાખવાની જાહેરાત થતા માઇ ભકતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. અનેક સંસ્થાઓએ અંબાજી જતા માર્ગો પર ભંડારાની વ્યવસ્થા કરી છે પરંતુ ભાદરવી પુનમનો મેળો રદ થતા નિરાશા વ્યાપી ગઇ છે. ગૃહ વિભાગની સૂચના અનુસાર અંબાજી જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code