1. Home
  2. Tag "Bhadravi Punam fair"

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 23મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આથી પગપાળા સંઘો અને દર્શન માટે આવતા ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં […]

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code