1. Home
  2. Tag "bhagat singh koshyari"

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગમાં હવે શરદ પવારે શૂર પુરવ્યા- કેન્દ્રને આપી આ અંગેની ચેતવણી 

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગ શરદ પવારે પણ આ માંગ કેન્દ્ર સામે મૂકી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત વિવાદમાં આવ્યા હતા આ વિવાદ બાદ શિવસેના સહીત અનેક લોકોએ તેમને પદ છોડવા નું કહ્યું ત્યારે […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી – શિવાજી મહારાજ સાથે જોડાયેલી છે બાબત, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના રાજ્યપાલે પદ છોડવાની જતાવી ઈચ્છા આ પહેલા શિવસેનાના શિંદે જૂથે તેમના નિવેદન પર વિવાદ છેડ્યો હતો મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજની સરખામણી મંત્રી નિતીન ગડકરી સાથે કરી હતી ત્યારથી વિવાદ વકર્યો હતો અને શિવસેનાના એમએલએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલને કહ્યું હતું કે તેમને જ્યારે ઈતિહાસની ખબર જ નથી તો તેમણે આ પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code