1. Home
  2. Tag "Bhajanlal Sharma"

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને રાજસ્થાનના CM ભજનલાલ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને કર્ણાટકના રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ મુલાકાત કરી હતી. Always a delight to meet former PM Shri @H_D_Devegowda Ji, Shri @hd_kumaraswamy Ji and Shri HD Revanna […]

ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા હશે ડેપ્યુટી સીએમ

દિલ્હી: ભજન લાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેય નેતાઓને શપથ લેવડાવ્યા હતા. જો કે આ ત્રણ નેતાઓ સિવાય અન્ય કોઈએ શપથ લીધા નથી. અગાઉ સમાચાર આવ્યા હતા કે સાંજ સુધીમાં કેટલાક કેબિનેટ સ્તરના મંત્રી બનાવવામાં […]

રાજસ્થાનઃ ભજનલાલ શર્માના શપથવિધી સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત રહ્યાં હાજર

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ,  વિવિધ રાજ્યોના ભાજપના મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત પણ શપથવિધી સમારોહમાં પહોંચ્યાં હતા. જેથી શપથવિધી સમારોહમાં ઉપસ્થિત મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી […]

રાજસ્થાનમાં આજે CM પદના શપથ લેશે ભજનલાલ શર્મા, PM મોદી સહિત આ નેતાઓ આપશે હાજરી

જયપુર: ભજનલાલ શર્મા આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક અલ્બર્ટ હોલની બહાર યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. આજે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. મળતી માહિતી મુજબ, ભજનલાલ શર્મા બપોરે 12 વાગ્યે સીએમ પદના શપથ લેશે. રાજ્યપાલ […]

રાજસ્થાન: ભજનલાલ શર્મા 15 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના લેશે શપથ

જયપુર: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા શુક્રવારે રાજ્યના નવા મુખ્યમંત્રીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. રાજભવનના નિવેદન મુજબ શપથ ગ્રહણ સમારોહ 15 ડિસેમ્બરે રામ નિવાસ બાગમાં આલ્બર્ટ હોલની બહાર યોજાશે. રાજ્યપાલે મુખ્ય પ્રધાન-નિયુક્ત ભજન લાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code