સમય ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ દેશ અને તેના હિતોથી મોટું કશું જ નથી: PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વીર બાળ દિવસમાં સહભાગી થયા હતા. ત્રીજા વીર બાળ દિવસનાં પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે સાહિબઝાદાઓની અપ્રતિમ બહાદુરી અને બલિદાનની યાદમાં વીર બાળ દિવસની શરૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ દિવસ હવે કરોડો ભારતીયો માટે રાષ્ટ્રીય પ્રેરણાનો ઉત્સવ […]