1. Home
  2. Tag "bharat"

શું ભારત પણ ઈરાનની જેમ વિદેશી કાવતરાના નિશાના પર છે?

ડૉલરની ગરમી, તેલની રમત અને સત્તાના સોદા: શું ભારત પણ ઈરાનની જેમ વિદેશી કાવતરાના નિશાના પર છે? હેમંત પરમાર દ્વારા શું લોકશાહી ખરેખર લોકશાહી હોય છે, કે પછી તે વિદેશી તિજોરીઓમાંથી નીકળતા ડૉલરોના ઈશારે નાચતી કઠપૂતળી છે? આજે જ્યારે આપણે વૈશ્વિક રાજકારણની ધરી પર નજર કરીએ છીએ, ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર ઇતિહાસ […]

દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા?

હેમંત પરમાર દ્વારા દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા? આ પ્રશ્ન આજે કેમ ઉપસ્થિત થયો? હકીકતે શિક્ષિત નેતૃત્વની માંગ વચ્ચે એવા સવાલો ઊભા થયા છે જેના જવાબ આપવાનું કોઈના માટે સરળ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દેશના રાજકારણમાં એક નવી ચર્ચા છેડી દીધી છે કે ભારતને એક ભણેલા-ગણેલા વડાપ્રધાનની જરૂર છે. આમ […]

ભારતના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: દેશના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ છે, અને ટેલિડેન્સિટી 86.76 ટકા સુધી પહોંચી છે. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં ભારતના ટેલિકોમ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે, જેના કારણે ગ્રામીણ-શહેરી ઍક્સેસ વિભાજન સંકુચિત […]

હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત

મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus “હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે” તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું […]

ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, યુએનનો અંદાજ

નવી દિલ્હીઃ તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2025 રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. આ મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પર આધારિત છે. યુએનના મુખ્ય આર્થિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સેવાઓ અને કેટલાક ઉત્પાદિત માલમાં ભારતની મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક […]

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતે વિઝા લંબાવ્યાં

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તેઓ ઓગસ્ટ 2023 થી ભારતમાં આશરો લઈ રહ્યાં છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તેમની ઢાકા પરત ફરવાની માંગણી તેજ બની છે. દેશવ્યાપી વિરોધ વચ્ચે 77 વર્ષીય હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો અને ત્યારથી તે દિલ્હીમાં સુરક્ષિત જગ્યાએ રહે […]

ભારત અને ઈન્ડિયા સમાનાર્થી શબ્દ નથીઃ તમિલનાડુના રાજ્યપાલ

બેંગ્લુરુઃ તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ જણાવ્યું હતું કે, ભારત અને ઈન્ડિયા સમાનાર્થી નથી. ભારત માત્ર એક રાજકીય સંઘ નથી. ભારત એક એવી અનુભૂતિ છે જે હજારો વર્ષોથી અહીંના તપસ્વી ઋષિઓ દ્વારા બનાવવામાં આવી છે. આ બાંધકામનો આધાર સાહિત્ય રહ્યો છે. આઝાદી પછી ભારતનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું ગયું અને તેનું સ્થાન ઈન્ડિયાએ લીધું. પરંતુ આપણે […]

એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં 375 અબજ ડોલરની નિકાસ થઈ હતી જે આ વર્ષે વધીને 393 અબજ 220 મિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 213 અબજ 220 મિલિયન ડૉલરની મર્ચેન્ડાઇઝની નિકાસ થઈ હતી. […]

ભારતમાંથી આર. આર. મિત્તરને સર્વસંમતિથી ડબલ્યુટીએસએ-24 માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાથે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ-24)નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે ડબલ્યુટીએસએ-24માં 3300 પ્રતિનિધિઓ નોંધાયા છે, જેમાં 160થી વધુ દેશોના 36 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે, જે કોઈ પણ ડબલ્યુટીએસએ એસેમ્બલી માટે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ ફોરમ આગામી […]

દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

પટનાઃ બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થશે અને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં હિન્દુઓને એક કરવા જરૂરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code