1. Home
  2. Tag "bharat"

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

RBI ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે ચૂંટાયા

ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2024 માં ‘A+’ રેટિંગ PMએ ટોચની વૈશ્વિક રેન્કિંગ મેળવવા માટે RBI ગવર્નરની પ્રશંસા કરી નવી દિલ્હીઃ યુએસ સ્થિત ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વૈશ્વિક સ્તરે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. “આરબીઆઈએ એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, […]

એક મહિનામાં ESICએ 23.05 લાખ નવા સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESI)એ મે-2024 સુધી તેના દ્વારા ચલાવવામાં આવતી ESI યોજના હેઠળ 23.05 લાખ નવા કર્મચારીઓ ઉમેર્યા છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે 2024 માં ESI યોજનાના સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં 20,110 નવી સંસ્થાઓ લાવવામાં આવી હતી. તે જ સમયે, મે 2023 માં 20.23 લાખની સરખામણીમાં નેટ નોંધણીમાં 14 ટકાનો […]

વિક્રમ મિસરીએ વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વિક્રમ મિસરીએ સોમવારે ભારતના વિદેશ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મિસ્ત્રી, 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી, આ મહત્વપૂર્ણ રાજદ્વારી ભૂમિકામાં વિનય મોહન ક્વાત્રાના સ્થાને આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ એ વિનય મોહન ક્વાત્રાને આગામી વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વિદેશ મંત્રાલયે અભિનંદન અને શુભેચ્છાઓ વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

રમકડાંના ઉત્પાદનમાં ભારતની વધતી સ્વનિર્ભરતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રમકડા ઉદ્યોગને ભારતીય કારીગરોને ટેકો આપવા અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષવા માટે પ્રોત્સાહિત કર્યા જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે. નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઈન્વેસ્ટ […]

દેશમાં ભૂકંપ, પૂર સહિતની કુદરતી આફતોનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે NDRF

ભારતમાં ભૂકંપ અને વાવાઝોડા સહિતની મોટી કુદરતી આફતો વખતે દરેકના મોઢા ઉપર સૌ પ્રથમ નામ એનડીઆરએફનું નામ પ્રથમ આવે છે. એટલું જ નહીં દરેક કુદરતિ આફતમાં એનડીઆરએફના જવાનો પોતાના જીવનની ચિંતા કર્યાં વિના દેશની જનતાનું રક્ષણ અને દેશસેવા કરવા માટે તૈયાર રહે છે. ત્યારે એનડીઆરએફ એટલે શું અને તેની સ્થાપના ક્યાંરે થઈ, તેના વિશે આ […]

GSTના 7 વર્ષ પૂર્ણ: 3 મહિનામાં રૂ. 5.57 લાખ કરોડ ટેક્સ કલેક્શન થયું

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદી 1.0 સરકાર દ્વારા 1 જુલાઈ 2017ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. લગભગ 17 વર્ષની લાંબી ચર્ચા પછી, દેશે આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ જોયો. 1 જુલાઈ, 2017ના રોજ, GSTએ એક દેશ, એક ટેક્સ, એક બજારનું સપનું સાકાર કર્યું હતું. ગુડ્સ […]

ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.8 ટકા જાળવી S&P એ રાખ્યું

નવી દિલ્હીઃ S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજનાથી માંગમાં ઘટાડો થશે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે. S&P ગ્લોબલ રેટિંગ્સે સોમવારે જાહેર […]

પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર […]

કુવૈતમાં આગની ઘટનામાં ભારતીયો સહિત 49ના મોત, વિદેશ રાજ્યમંત્રી કુવૈત જવા રવાના થયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં વિદેશી કામદારોના રહેઠાણની બહુમાળી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 40થી વધુ ભારતીયો હોવાનું કહેવાય છે. બાકીના પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને નેપાળના નાગરિકો હતા. આ દરમિયાન 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. દરમિયાન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ ઘાયલ ભારતીયોને મદદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code