ભારદવી પૂનમ મેળોઃ અંબાજીમાં બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારદવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. હાલ અંબાજી તરફના તમામ માર્ગો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યાં છે. અંબાજીમાં પગપાળા દર્શન કરવા જઈ રહેવા શ્રદ્ધાળુઓ અને વિવિધ સંઘને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના […]