ભાવનગર-સોમનાથ હાઈવે પર માલણ નદીનો પુલ જર્જરિત, તાત્કાલિક સમારકામની માગ
માલણ નદીના પુલની બંને બાજુની રેલિંગ તૂટી ગઈ છે બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે ગ્રામજનોની રજુઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય છે ભાવનગરઃ સોમનાથ-ભાવનગર હાઈવે પર મહુવાના માલણ નદી પર આવેલો 50 વર્ષ જૂનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાવાની દહેશત છે. ત્યારે તાત્કાલિક બ્રિજને મરામત કરવામાં આવે તેવી માગ […]


