1. Home
  2. Tag "Bhavnagar"

શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે ભાવનગર સૌથી મોટુ અને વિશાળ રાજ્ય હતું, વાંચો તેનો ઇતિહાસ

ભાવનગરનો છે અનોખો ઇતિહાસ એક સમયે હતું સૌથી મોટુ અને વિશાળ રાજ્ય મહારાજા ભાવસિંહજીએ કરી હતી તેની સ્થાપના આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજા શ્રી ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના વડવા ગામ નજીક 1743માં કરી હતી. હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીનાની ત્રીજના દિવસે ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી. […]

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે રોજ વિમાની સેવા 20મી ઓગસ્ટથી શરૂ થશે

ભાવનગર: કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડીયન મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરને વધુ વિમાન સેવાની ભેટ આપી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન […]

દરિયાના પાણી હવે ઘોઘા ગામમાં નહીં પ્રવેશે, 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે

ભાવનગર :  જિલ્લાના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો તોફાની ગણાય છે. આથી  દરિયાના પાણી ઘોઘા ગામમાં વારંવાર ઘૂંસી જતા હોય છે.અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દિવાલને ફરી બનાવવાની માંગ ઘોઘાવાસીઓ દ્વારા […]

સીએમ વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાવનગરને ભેટ 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની આપશે ભેટ લોકોને મળશે અનેક રીતે રાહત ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. જાણકારી અનુસાર રૂપાણી સરકારના આ કાર્ય બાદ ભાવનગરના લોકોને આરોગ્ય સુવિધાના રૂ. 70 કરોડના વિકાસ કામોની ભેટ મળશે.મુખ્યમંત્રી ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનો માટે સ્ક્રેપયાર્ડ શરૂ કરવા કેન્દ્રીય ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું

ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે  વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો […]

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.100 વટાવી ગયો, કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે નેતાઓની અટકાયત કરી

ભાવનગરઃ રાજ્યના 8 મહાનગરોમાં ભાવનગર શહેરમાં આજે સૌ પ્રથમ સાદા પેટ્રોલના એક લીટરનો ભાવ રૂા.100ને વટી ગયો છે. જેથી મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ત્યારે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાતા પૂર્વે જ પોલીસ બાધારૂપ બની હતી અને મોદીના પ્રતીકાત્મક બનાવેલ […]

અમરેલી અને ભાવનગર પંથકમાં બે દિવસમાં દીપડા અને સિંહના હુમલાની ત્રણ ઘટના, એક બાળકીનું મોત

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમરેલી જિલ્લામા આવેલા ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના  સંગીતાબેન રવીનભાઈ ઠાકર (ઉંમર વર્ષ 30) તથા […]

રાજકોટ અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ

રાજકોટઃ ભાવનગર અને રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી હતી. રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ […]

ભાવનગરના સિહોરના ગૌતમેશ્વર તળાવને બ્યુટીફિકેશન કરવાનો નિર્ણય

ભાવનગર: જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધીદેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં રોજબરોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લોકોને સુવિધા મળી રહે અને એક ફરવા લાયક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવા હેતુથી મંદિર નજીક આવેલા ગૌતમેશ્વર તળાવનું બ્યુટીફિક્શન કરવાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે. ભાવનગર […]

ભાવનગરમાં મહિલાઓ અને બાળકો માટે 300 બેડની હોસ્પિટલ બનાવાશેઃ નીતિન પટેલ

ભાવનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ યાત્રાધામ સાળંગપુર અને બોટાદની મુલાકાત બાદ ભાવનગર આવી પહોંચ્યા હતા.જ્યાં તેમણે શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગની મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે રૂવાપરી ખાતે આવેલા લેપ્રસી હોસ્પિટલની પણ મુલાકાત લીધી  હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જિલ્લામાં આરોગ્ય માળખાને સુદ્દઢ બનાવવા મહત્વની જાહેરાતો કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code