1. Home
  2. Tag "bihar"

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]

બિહારઃ વલસાડ એક્સપ્રેસમાં આગ બાદ બ્લાસ્ટ, RPF કોન્સ્ટેબલનું મોત

પટણાઃ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન ઉપર વલસાડ એક્સપ્રેસની એક બોગીમાં બ્લાસ્ટ થતા એસઆરપી જવાનું મોત થયું હતું. બોગીમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. આરપીએફની ટીમ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ વિનોક કુમાર નાનુ ફાયર સિલેન્ડર લઈને આગ ઓલવવાની કોશિશ કરી રહ્યાં હતા. આ દરમિયાન ફાયર સિલેન્ટર બ્લાસ્ટ થયું હતું. આ […]

બિહારમાં મળ્યો નહીં મોકો, કન્હૈયા કુમારને હવે દિલ્હીથી લડાવવાની તૈયારીમાં કૉંગ્રેસ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વ કરનારી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ બેગૂસરાયની બેઠક સીપીઆઈના ખાતામાં આપી દીધી. તેની સાથે જ 2019માં ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉભેલા કન્હૈયા કુમારને નિરાશા હાથ લાગી. હવે ખબર આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના આ સ્ટાર […]

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

બિહારના ગયામાં સેનાનું એરક્રાફ્ટ વિમાન ક્રેશ, ટેકનીકલ ખામી સર્જાતા બની ઘટના

બિહારના ગયામાં મંગળવારે આર્મીનું માઇક્રો એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. ગયામાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)થી વિમાને ઉડાન ભરી હતી, જેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ અને તે મેદાનમાં પડીને ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર મહિલા તાલીમાર્થીઓ અને ટ્રેનર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બોધ ગયાના કંચનપુર ગામમાં બની હતી. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાસ્થળે […]

બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી સામે EDની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

પટણાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે બિહારના ભોજપુર જિલ્લા મુખ્યાલય આરામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય કિરણ દેવી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ કર્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગેરકાયદે રેતી ખનન કેસમાં કિરણ દેવી અને તેના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવની કથિત સંડોવણી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં […]

ચંપારણ જિલ્લાના ઢાકામાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

બિહારના ચંપારણ જિલ્લાના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સિંચાઈ વિભાગના નિરીક્ષણ બિલ્ડિંગની નજીક ગેસ સિલિન્ડર લીક થતાં 2 મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા-ઘોડા સહન રોડ પર […]

મહાગઠબંધનવાળી સરકારના કોઈ વિભાગમાં ગડબડી થઈ હશે તો કાર્યવાહી કરાશેઃ નીતિશ કુમાર

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નીતિશ કુમારને મહાગઠબંધનના દરવાજા ખુલ્લા હોવાની ઓફર બાદ બિહારના રાજકારણમાં ગરમાયું છે. દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, જેને જે કહેવું હોય તે કહેવા દો, તેનાથી મારે કોઈ લેવા નથી. અમે ફરીથી એનડીએમાં છીએ અને અહીં જ રહીને બિહારનો વિકાસ કરીશું. ભારત રત્ન કર્પૂરી ઠાકુરની પૂણ્યતિથિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code