1. Home
  2. Tag "bihar"

બિહારમાં નવા યુગનો પ્રારંભ: સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પટના, 15 એપ્રિલ 2026: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત લોક ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી પદ […]

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને […]

બિહારમાં છેવટે નીતિશરાજનો અંત, આજે કોણ બનશે નવા મુખ્યમંત્રી?

પટણા, 14 એપ્રિલ, 2026: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકાથી સત્તાના કેન્દ્રમાં રહેલા નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. રાજ્યસભામાં ચૂંટાયા બાદ હવે તેઓ બિહાર રાજ્યની સક્રિય રાજનીતિ છોડીને દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યા છે. બિહારમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી બનવાનો માર્ગ […]

નીતિશકુમારે વિધાનપરિષદમાંથી, નીતિન નવીને વિધાનસભામાંથી આપ્યાં રાજીનામાં

પટણા, 30 માર્ચ, 2026 – Nitish Kumar – Nitin Naveen બિહારના રાજકારણના હાલના બે મહત્ત્વના નેતા- નીતિશકુમાર તથા નીતિન નવીને રાજીનામાં આપ્યાં છે. નીતિશકુમારે એમએલસી પદેથી અર્થાત વિધાનપરિષદમાંથી અને નીતિન નવીને એમએલએ પદેથી અર્થાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ બંને નેતા થોડા દિવસ પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી ચૂંટાઈ આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે […]

બિહાર અને હરિયાણામાં વરસાદને કારણે પાકને ભારે નુકસાન, ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 10 લોકોના મોત

નવી દિલ્હી, 21 માર્ચ 2026: ઉત્તર ભારત સહિત દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાથી પાકને નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં, છેલ્લા 24 કલાકમાં બદલાતા હવામાનને કારણે ઘણા વિસ્તારોમાં ઘઉંના પાક સપાટ પડી ગયા હતા અને ખેતરોમાં સંગ્રહિત સરસવના પાક ભીંજાઈ ગયા હતા. તોફાન અને વરસાદને કારણે કેરીના ફૂલો ખરી પડ્યા. વરસાદને કારણે બિહારના […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?

પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

કેન્દ્રીય બજેટ 2026: બિહારને મોટી ભેટ મળી, પટનામાં જહાજ સમારકામ કેન્દ્ર બનાવવામાં આવશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય બજેટ 2026 માં બિહાર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પટના અને વારાણસીમાં જહાજ સમારકામ કેન્દ્રોની સ્થાપનાની જાહેરાત કરી. આનો ઉદ્દેશ્ય ગંગા અને અન્ય નદીઓ દ્વારા માલસામાનની અવરજવર વધારવાનો છે, પટનાને જળમાર્ગ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. વધુમાં, બધા જિલ્લાઓમાં કન્યા છાત્રાલયો ખોલવાની યોજના છે. કેન્દ્રીય […]

નીતિશ કુમારે બિહારમાં વૃદ્ધોને ઘરે ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવાની યોજનાની જાહેરાત કરી

પટના 03 જાન્યુઆરી 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે વૃદ્ધોને તેમના ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નીતિશ કુમાર સરકારની ‘સાત નિશ્ચય’ પહેલ હેઠળ આવતી આ યોજનાને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ નીતિશ કુમારે એક X પોસ્ટમાં લખ્યું, “4 નવેમ્બર, 2005 ના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code