1. Home
  2. Tag "bihar"

બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને ડબલ કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડ (આશરે)ના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી છે. બિહાર રાજ્યના ચાર જિલ્લાઓને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 104 કિમીનો વધારો કરશે. પ્રોજેક્ટ સેક્શન રાજગીર (શાંતિ સ્તૂપ), નાલંદા, પાવાપુરી […]

નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં નવા એરપોર્ટ અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયાથી લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ રેલ્વે, એરપોર્ટ, વીજળી અને સિંચાઈ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. જાહેર સભાને સંબોધતા પીએમએ કહ્યું કે બિહારની પ્રગતિ માટે સીમાંચલ પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રોજેક્ટ્સ અહીંના જોડાણ અને માળખાગત સુવિધાને નવી મજબૂતી […]

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા- રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ત્રણ હજાર 169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના ચાર માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સેસ-નિયંત્રિત મોકામા-મુંગેર સેક્શનના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેની […]

નેપાળમાં હિંસા વચ્ચે બિહારમાં હાઈ એલર્ટ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ

નેપાળમાં બગડતી પરિસ્થિતિની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, બિહાર પોલીસ મુખ્યાલયે રાજ્યના તમામ સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. સાત જિલ્લાઓ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજ નેપાળ સાથેની સરહદો ધરાવે છે, જ્યાં તકેદારી વધારવામાં આવી છે. પોલીસ મુખ્યાલયે સ્પષ્ટ […]

બિહારમાં મહિલાઓને નીતીશ સરકારે ભેટ આપી, 80 ગુલાબી બસો શરૂ, ઈ-ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ખાસ મહિલાઓ માટે દોડતી 80 ગુલાબી બસોને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે સરકારી નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં 1065 બસોમાં ઈ-ટિકિટ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે મુસાફરી દરમિયાન મહિલાઓ પાસેથી પણ પ્રતિસાદ લેવામાં આવશે, જે સુવિધાઓ સુધારવામાં મદદ કરશે. બસ ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ […]

બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ, નીતિશ કુમારે 250 વાહનોને લીલી ઝંડી બતાવી

આ વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે મહિલાઓને રોજગાર આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી છે, આ યોજના હેઠળ, મહિલાઓને પહેલા 10,000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓ માટે ઓનલાઈન અરજી લેવાની પ્રક્રિયા મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓ પાસેથી અરજીઓ લેવાની પ્રક્રિયા, શહેરી વિસ્તારોમાં મહિલાઓ માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ અને […]

બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ […]

યુપીના 22 જિલ્લા પૂરની ઝપેટમાં, હવામાન વિભાગે બિહાર સહિત સમગ્ર દેશ માટે ચેતવણી જારી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરથી દક્ષિણ સુધીના ઘણા રાજ્યોમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જનતાને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સવારથી બપોર સુધી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ જિલ્લામાં 37 સેમી અને […]

બિહાર: મતદાર યાદીના SIRનો આંકડો જાહેર

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) ચાલી રહ્યું છે. વિપક્ષ SIR મુદ્દા પર સતત હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન, ચૂંટણીએ SIRનો આંકડો શેર કર્યો છે. ભારતના ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, 1 ઓગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદી મુજબ, 7.24 કરોડ મતદારોમાંથી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code