1. Home
  2. Tag "bihar"

બિહાર સહકારી બેંક છેતરપિંડી કેસમાં EDએ RJD ધારાસભ્ય અને અન્ય લોકોના ઠેકાણા પર દરોડા પાડ્યા

પટનાઃ સહકારી બેંકમાં કથિત ઉચાપત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય અને અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહાર, પશ્ચિમ બંગાળ (કોલકાતા), ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં લગભગ 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા […]

આરીફ મોહમ્મદ ખાને બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા

પટનાઃ આરિફ મોહમ્મદ ખાને ગુરુવારે બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને ગુરુવારે અહીં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, રાજ્યના અનેક મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. ખાન અગાઉ કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ […]

લાલુ યાદવે બિહારની નીતિશકુમાર અને એનડીએ સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

પટણાઃ દેશભરમાં લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ બહાને રાજકીય પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં વર્ષ 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સરકારને પલટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષના પહેલા દિવસે (બુધવાર) લાલુ યાદવે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો […]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]

આરિફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ બનાવાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ ઘણા રાજ્યોમાં રાજ્યપાલોની પણ નિમણૂક કરી છે. તેમણે રાજ્યપાલોની નિમણૂક પર પણ ખુશી વ્યક્ત કરી છે. તમામ નિમણૂકો સંબંધિત કચેરીઓનો ચાર્જ સંભાળ્યાની તારીખથી અસરકારક રહેશે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ […]

SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી […]

બિહાર: ડુમરાઓ રેલવે સ્ટેશન પાસે પટના-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચમાં આગ લાગી હતી, મોટી દૂર્ઘટના ટળી

પટનાથી બાંદ્રા જતી પટના-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની જનરલ બોગીના નીચેના ભાગમાં આગ લાગી હતી. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું. મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તે દાનાપુર-દીનદયાળ ઉપાધ્યાય […]

નરેન્દ્ર મોદીએ બિહારને 12,100 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બિહારના દરભંગા પહોંચ્યા અને રાજ્યને 12,100 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટમાં આપી. આ દરમિયાન તેમણે દરભંગામાં બિહારની બીજી AIIMSનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બુધવારે દરભંગા પહોંચ્યા અને રિમોટથી ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને 12,100 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓ […]

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

મૂળભૂત સૂચકાંકોમાં બિહારનું પ્રદર્શન સારું છેઃ નીતિ આયોગના CEO

ભોપાલઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમે કહ્યું કે બિહાર શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મૂળભૂત સૂચકાંકોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી થોડા વર્ષોમાં તે વધુ સારો વિકાસ કરશે. ગયામાં મંગળવારથી શરૂ થઈ રહેલા ‘ડેટા ડ્રિવન ગવર્નન્સ’ પરની રાષ્ટ્રીય પરિષદની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા, વાત્રાએ કહ્યું કે વધુ સારા શાસન અને સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code