1. Home
  2. Tag "Bijapur"

બીજાપુરઃ એન્કાઉન્ટર સ્થળ પરથી વધુ 3 નક્સલીના મૃતદેહ મળ્યા, 13 નક્સલીઓને ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં 2 એપ્રિલે થયેલા એન્કાઉન્ટર બાદ બુધવારે વધુ 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. તો બસ્તરમાં સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી સફળ નક્સલ વિરોધી ઓપરેશન છે. નક્સલવાદીઓની લડાયક […]

છત્તીસગઢના બીજાપુરમાં CRPFના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ એક જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ઉસૂર બ્લોકમાં તિમ્માપુરમને અડીને આવેલા પુટકેલ જંગલોમાં થયું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાનું જાણવા મળે છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે અને એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ વાતની […]

છત્તીસગઢઃ બીજાપુરમાં નક્કલસીઓ બેકાબૂ  – માર્ગ નિર્માણ કાર્યના વાહનોને આગ ચાંપી કામદારોને આપી ધમકી

બીજાપુરમાં નક્કસલીઓ બેકાબૂ રોડનિર્માણમાં લાગેલી ગાડીઓને આગ ચાંપી મજૂરોને કર્યા કેદ   રાયપુરઃ- છત્તીસગઢ અતિ સંવેદનશીલ પ્રદેશોમાં સમાવેશ પામે છે, અહીં અવારનવાર નક્સલીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતા હોય છે ત્યારે વિતેલા દિવસને શુર્કવારના રોજ પણ અહીં નક્સલીઓ દ્રારા ઉપદ્રવ ચમાવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે નક્સલવાદીઓએ […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code