1. Home
  2. Tag "home"

લેણ-દેણ અને દેવાથી મુક્ત થવું છે? તો ઘરમાં આ રીતે સેટ કરો બેડ

જીવનમાં વાસ્તુને જાણવું અને તેનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દરેક વ્યક્તિએ ભગવાનને પૂજવુ. આ જ રીતે જેમ આંખ બંધ કરી દેવાથી રાત નથી પડી જતી, એ જ રીતે વાસ્તુની અવગણના કરવાથી તેની અસર બંધ થઈ જતી નથી. આ જ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં […]

શું તમારા ઘરમાં પણ અરીસાવાળો કબાટ છે? જાણી લો એ હોવું શુભ છે કે નહીં

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કબાટના દરવાજા પર લગાવેલા અરીસા વિશે વાત કરીશું. આજકાલ ફેશનના જમાનામાં એવા કબાટ આવી રહ્યા છે જેના દરવાજામાં બહારથી કાચ હોય છે, પરંતુ વાસ્તુના નિયમો પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી. કારણ કે નિયમો અનુસાર કબાટ રાખવાની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોય છે, જ્યારે વાસ્તુ અનુસાર અરીસો રાખવા માટે પૂર્વ કે ઉત્તર દિશા […]

ઘરમાં ઉગાડેલા છોડ સુકાઈ જાય છે? તો આ રીતે કરો તેની માવજત

દરેક લોકો જ્યારે ઘરમાં ફૂલ કે છોડ વાવે છે ત્યારે તેમના મનમાં એક જ વિચાર હોય છે કે તેઓ ઘરની શોભા અને સુંદરતામાં વધારો કરવા માંગતા હોય છે. પણ ક્યારેક એવું પણ જોવા મળી જાય છે કે કેટલાક ઘરોમાં છોડના કુંડા ખાલી અને મુરઝાએલા પણ જોવા મળતા હોય છે. પણ હવે આ સમસ્યાને સામાન્ય રીતે […]

Independence Day ને બનાવો વધુ ખાસ,આઝાદીના પર્વ પર ઘરને આપો Tricolor Vibes

સમગ્ર ભારત માટે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે. દરેક વ્યક્તિ આ દિવસને અલગ અલગ રીતે ઉજવવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર નેલ આર્ટ, ત્રિરંગાના કપડાં અને ખાસ વાનગીઓ બનાવીને દેશભક્તિ વ્યક્ત કરે છે. આ સિવાય કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ પર પોતાના ઘરને સજાવીને આઝાદીના તહેવારને વધુ સારી રીતે ઉજવે છે. તો […]

ઘરે જ શેમ્પૂથી પેડીક્યોર કરીને વધારો પગની સુંદરતા,પાર્લર જવાની નહીં પડે જરૂર

છોકરીઓ તેમના ચહેરાનું ખૂબ ધ્યાન રાખે છે. મોંઘી પ્રોડક્ટ્સથી લઈને ફેસ પેક અને નાઈટ સ્કિન કેર રૂટિન પણ ફોલો કરવામાં આવે છે જેથી સ્કિન ગ્લોઈંગ રહે. પરંતુ માત્ર ચહેરાની જ કેમ કાળજી લેવી, પગની સુંદરતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. પગ સાફ કરીને સુંદરતા વધારવા માટે પાર્લરમાં પૈસા ખર્ચવાની જરૂર નથી, તમે ઘરે […]

ઘરમાં મંદિર બનાવી રહ્યા છો તો વાસ્તુના આ નિયમોનું ખાસ ધ્યાન રાખો,નહીં તો ઘેરી શકે છે આ સમસ્યાઓ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે પૂજાના ઘરમાં રંગોની પસંદગી વિશે વાત કરીશું. પૂજા ઘરમાં કેવો કલર કરાવો, આ પણ ચર્ચાનો વિષય છે. ઘરમાં મંદિરનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. સવારે નિત્યક્રમમાંથી નિવૃત્ત થયા પછી વ્યક્તિ ભગવાનના દર્શન કરવા જાય છે અને જો એવા રંગો હોય કે જે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અથવા જે તે વાતાવરણ માટે […]

જીવનમાં સૌભાગ્ય લાવવું હોય તો આ 5 વસ્તુઓ લાવો ઘરે, પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે

જો કે આજકાલ ઘરને સજાવવા માટે ઘણા સુંદર શો પીસ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ઘરની સજાવટને વધારવાની સાથે સાથે તમારા નસીબને પણ ચમકાવી લો.જી હા, એવી ઘણી મૂર્તિઓ છે જે ગુડ લક લઈને આવે છે. આ ખૂબ જ સસ્તા દરે બજારમાં પણ ઉપલબ્ધ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મૂર્તિઓને ખૂબ જ શુભ ગણાવવામાં આવી છે. તેમને ઘરમાં […]

નવું ઘર બનાવી રહ્યા છો? તો જાણી લો વાસ્તુની કેટલીક મહત્વની વાત

જ્યારે પણ લોકો ઘર લેતા હોય છે અથવા બનાવતા હોય છે ત્યારે સૌથી પહેલા તો ઘરમાં સત્યનારાયણની પૂજા રાખતા હોય છે, આની પાછળનું કારણ એ હોય છે કે જ્યારે પણ ભવિષ્યમાં લોકો આ ઘરમાં રહેવા આવે ત્યારે તેઓ સુખમય અને શાંતિથી રહી શકે. પણ જે લોકોને આ બધી વાતો વિશે નથી ખબર તે લોકોએ આ […]

જીવનમાં સૌભાગ્ય લાવવું હોય તો આ વસ્તુઓ ઘરે લાવો,પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે

જોકે આજકાલ ઘરને સજાવવા માટે ઘણા સુંદર શો પીસ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ઘરની સજાવટને વધારવાની સાથે સાથે તમારું નસીબને પણ ચમકાવી લો. જી હા, એવી ઘણી મૂર્તિઓ છે જે સારું ગૂડલક લઈને આવે છે. તે બજારમાં ખુબ જ affordable rates માં પણ ઉપલબ્ધ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મૂર્તિઓને ખૂબ જ શુભ ગણાવવામાં આવી છે. તેમને […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code