1. Home
  2. Tag "police"

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]

મહેસાણા ટોલપ્લાઝા પાસેથી એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતના મહેસાણા ટોલ પ્લાઝા પાસેથી એનસીબીની ટીમે રૂ. એક કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમવાર […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

દિલ્હીઃ તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટરોને દેશની વિવિધ જેલમાં શિફ્ટ કરાશે

નવી દિલ્હીઃ તિહાર જેલમાં બંધ ગેંગસ્ટરોને હવે અન્ય રાજ્યોની જેલોમાં શિફ્ટ કરવાની જેલતંત્રએ કવાયત શરુ કરી છે. જેલ પ્રશાસન તરફથી દિલ્હી સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાને ટાંકીને ગુંડાઓને દેશની અન્ય સુરક્ષિત જેલોમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. તિહાર જેલમાં અનેક કુખ્યાત ગુનેગારો સજા ભોગવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ જેલમાં બે જૂથ […]

લવ જેહાદની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની પોલીસને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના […]

ગાંધીનગરઃ કલોલ હાઈવે ઉપર માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ગાંધીનગરના કલોલ હાઈવે પર અંબિકાનગર પાસે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન એસટી બસ આવી હતી અને તેની પાછળ પૂરઝડપે ખાનગી ટ્રાવેલ્સની બસ આવતી હતી. આ બસ એસટી બસ સાથે ઘડાકા ભેર અથડાઈ હતી. જેથી એસટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ […]

MP: પ્રવાસીઓ ભરેલી બસ પુલ પરથી નદીમાં ખાબકતા સર્જાયેલી દુર્ઘટનામાં 15ના મોત

ખરગોન: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ 50 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થવાની શકયતા છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ […]

ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. […]

મધ્યપ્રદેશ: મોરેનામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ધાણીફુટ ગોળીબાર, 6ના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેનામાં અંગત અદાવતમાં જે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન અંધાધૂત ગોળીબાર પણ થયો હોવાનું જાણવા મળે છે. આ હિંસક અથડામણમાં છ વ્યક્તિઓના મોતની આ શંકા વ્યક્ત કરવામાં આવી છે. બે પરિવાર વચ્ચે ચાલતી અંગત અદાલતમાં આ હિંસક અથડામણ થયાનું જાણવા મળે છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજા થઈ હતી. […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code