1. Home
  2. Tag "police"

મેરઠઃ તસ્કરોએ 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ, માફી માંગતો સંદેશ પણ લખ્યો

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં તસ્કરો 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યાં હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને તિજોરીને કાપીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તિજોરી નહીં તુટતા હતાશ ઘરફોડિયા તિજોરી ઉપર એક મેસેજ લખીને ફરાર થઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી અનુસારહ મેરઠના […]

દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા

મદુરાઈમાં હિન્દુ આગેવાન ઉપર મારક હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત આગેવાનને સારવાર મળે તે પહેલા મોત પોલીસે અજાણ્યા હત્યારાઓની સામે તપાસ શરૂ કરી બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક […]

બિહારમાં એક તબીબે બંને કીડની કાઢી લીધી હોવાનો મહિલાનો આક્ષેપ

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મહિલાની બંને કીડનીની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિતાએ એક તબીબે કીડનીની ચોરીનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પતિએ પણ સાથ છોડી દેતા પીડિતા માથે ત્રણ સંતાનોના પાલનની જવાબદારી આવી છે. હાલ પીડિતા મુઝફ્ફરપુરની એસકે મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહી છે અને તે ડાયાલિસિસ ઉપર છે. પીડિતાએ પોતાની વ્યથા […]

અમદાવાદમાં વ્યાજખોરોના ચૂંગાલમાંથી છોડાવવા પોલીસે 1100 ફેરિયા માટે લોન વ્યવસ્થા કરી આપી

અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોના ચુંગાલમાં અનેક લોકો ફસાયા છે. વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ આદરીને દરેક જિલ્લાઓમાં લોક દરબાર યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઘણા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ઘકેલી દેવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ચુંગલમાંથી ફેરિયાઓને મુક્ત કરાવ્યા બાદ પોલીસે તેમને ધંધા રોજગાર માટે લોન અપાવવા 3 દિવસનો લોક મેળો યોજ્યો હતો, […]

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લેવાયો મહત્વનો નિર્ણય, રસ્તા ઉપરની શાકની લારીઓ દૂર કરાશે

નાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પડાશે મનપાની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યાનો નિરાકરણ માટે રાજ્ય સરકાર, એએમસી અને પોલીસ દ્વારા સઘન કામગીરી […]

અમદાવાદમાં તોફાનીતત્વોએ પોલીસ ટીમ ઉપર કર્યો ભારે પથ્થરમારો

અમદાવાદ : શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ઘટના સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે ટોળાને વિખેરવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ તોફાનીતત્વોએ પોલીસ ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ […]

ગુજરાતમાં પોલીસના બે ઉચ્ચ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ, અને 12 અધિકારીને પોલીસ મેડલ

અમદાવાદ:  દેશભરમાં આવતીકાલે 26મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે જેમાં  ADGP અનુપમસિંહ ગેહલોત […]

મેરઠના કુખ્યાત ગેંગસ્ટર હાજી યાકુબ કુરેશીની મિલકત જપ્ત કરાશે, પોલીસે શરૂ કરી કાર્યવાહી

ભોપાલઃ મેરઠમાં ગેંગસ્ટર અને ગેરકાયદે માંસ ફેક્ટરી ચલાવવાના આરોપમાં જેલમાં બંધ હાજી યાકુબની સંપત્તિ પર ટૂંક સમયમાં બુલડોઝર ફેરવવામાં આવશે. પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરેશી અને તેના બે પુત્રો ઈમરાન અને ફિરોઝને જેલના સળિયા પાછળ ધકેલ્યા બાદ  પોલીસ હવે તેમની અબજો રૂપિયાની મિલકત જપ્ત કરવાની તૈયારી શરૂ કરી છે. તંત્ર દ્વારા યાકુબની સંપત્તિની સંપૂર્ણ વિગતો […]

મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે: ઋષિકેશ પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને થયેલી ચર્ચા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત રીતે […]

લોકો જાગૃત બન્યાં, ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડતી જોવા મળી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, લોકોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈને આવેલી જાગૃતિને કારણે અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં છેલ્લાં ઘણા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ઉતરાયણમાં ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડ્યા હતા. ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ મકરસંક્રાતિમાં ન થાય તે માટે પોલીસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code