1. Home
  2. Tag "police"

કચ્છના દરિયાકાંઠા જખૌથી એક વર્ષમાં બિનવારસી હાલતમાં ચરસના 1500 પેકેટ ઝડપાયા

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગે સીમાથી જોડાયેલું છે. દરમિયાન પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા નવા પેતરા અજમાવી રહ્યાં છે. તેમજ ગુજરાતનો દરિયાકાંઠા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયાનું મનાઈ રહ્યું છે. અવાર-નવાર દરિયા માર્ગે આવેલા ડ્રગ્સના જથ્થાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો.એક વર્ષના સમયગાળામાં પોલીસે કચ્છની સરહદ પાસેથી ચરસના […]

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

કસાબને મારવાનું કામ ISI અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યુ હતું, રાકેશ મારિયાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા અજમલ કસાબની હત્યા કરવા માટે આઈએસઆઈ અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યું હતું. જો કે, મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરીને પગલે કસાબને જીવીત રાખવામાં સફળતા મળ્યું હતું. આ ઉપરાંત કસાબની ધરપકડ પછી તેને જીવતો કોર્ટમાં રજૂ કરવો એ કોઈ ઓછું પડકારજનક કામ નહોતું. તત્કાલિન […]

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]

ગાંધીનગરમાં આંદોલનની મોસમ, આશા વર્કરો ધરણાં કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર પોતાની માગણીને વાચા આપશે એવા આશયથી કર્મચારી સંગઠનો દ્વારા લડતના મંડાણ થયા છે. જેમાં ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે તો આંદોલનની મોસમ ખીળી ઊઠી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટનગરમાં આશા વર્કરો પણ ફિક્સ પગારની માંગણીઓ સંદર્ભે ધરણાં કરવા આવે એ પહેલાં જ અગાઉથી […]

મુંબઈઃ એલઆઈસી ઓફિસમાં ભીષણ આગ, જાનહાની ટળી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલા એલઆઈસીની કચેરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગમાં કેટલાક દસ્તાવેજો સળગી ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઓફિસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર […]

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

કન્ટેનર અને રિક્ષા વચ્ચે દૂર્ઘટના અકસ્માતમાં છ વ્યક્તિઓ થતા ઈજાગ્રસ્ત પોલીસની ટીમ ઘટના સ્થલે પહોંચી મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code