1. Home
  2. Tag "police"

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર જાહેરમાં બાટલામાં રિસફલીંગ થતું હતું 150 ફુટ રિંગરોડ ઉપર બની ઘટના અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત […]

મધ્યપ્રદેશ: ગુનેગાર સામે UPની જેમ આકરી કાર્યવાહી, બળાત્કારીના ફાર્મ ઉપર બુલ્ડોઝર ચલાવાયું

ભોપાલઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે મધ્યપ્રદેશ સરકારે પણ ગુનેગારો સામે ઉત્તરપ્રદેશની જેમ આકરી કાર્યવાહી શરૂ કરી છે. ઈન્દોરમાં એક ફાર્મ હાઉસમાં બિલ્ડર અને તેના મિત્રોએ છત્તીસગઢની યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાથી તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી […]

મહારાષ્ટ્રમાંથી કુખ્યાત નક્સલવાદીને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા

નક્સલવાદી ઉપર બે લાખની ઈનામ જાહેર કરાયું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા મુંબઈઃ દેશમાં આતંકવાદીઓ અને નકસલવાદીઓને સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટીમે એક કુખ્યાત નક્સલવાદીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ નક્સલવાદી ઉપર સરકારે રૂ. 2 લાખનું ઈનામ જાહેર […]

બિહારના નાલંદામાં લઠ્ઠાકાંડઃ 3 વ્યક્તિઓના મોત

દારૂ પીધા બાદ 3ની હાલત લથડી પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ મૃતકોના પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ દિલ્હીઃ બિહારના નલંદામાં શંકાસ્પદ હાલતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાં હતા. આ ત્રણેય વ્યક્તિઓના ઝેરી દારૂ પીધા બાદ મૃત્યુ થયાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓની હાલત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા […]

વલસાડ નજીક મોટી દૂર્ઘટના ટળી, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અલુત રેલવે સ્ટેશન પાસે કેટલાક શખ્સોએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મુકીને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂર ઝડપે આવેલી ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર દૂર ફંગોળાઈ ગયું હતું. જેથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

ભુજમાં બાયોડિઝલનો જથ્થો ઝડપાયો, પોસીસે 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદઃ ભુજ તાલુકાના ચુબડક વાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને રૂ. 11 લાખથી વધુની કિંમતના બાયોડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડીને લગભગ 18 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ર્ચિમ કચ્છ એલસીબીએ ચુબડક વાડી વિસ્તારમાં […]

મહારાષ્ટ્રઃ વર્ધાની એક હોસ્પટલમાં માનવ કંકાલ અને ખોપડીઓ મળી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી નિઠારી જેવી ઘટના સામે આવી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માનવ હાડપિંજર કોના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વર્ધાના આરવી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી […]

અમદાવાદઃ પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ થઈ રહ્યાં છે કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત થયાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ 43 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 300થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા […]

અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે પોલીસે ડ્રોનની મદદથી રાખશે નજર

ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવાયો 10 હજારથી વધારે જવાનો સુરક્ષામાં તૈનાત જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ઉતરાયણના પર્વમાં જાહેરનામાના અમલ માટે પોલીસ દ્વારા ડ્રોનની […]

અમદાવાદઃ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકો પાસેથી રૂ. 25.75 લાખનો દંડ વસુલાયો

લાલદરવાજા અને નહેરુનગર વિસ્તારમાં કાર્યવાહી નિયમોનું પાલન નહીં કરતા એક એકમને સીલ કરાયું શહેરના વિવિધ વિસ્તારમાં મનપાએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ તથા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 11 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code