1. Home
  2. Tag "water"

વિકાસનો મુખ્ય આધાર પાણી અને આપણી આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખીશું: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ દરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિજાતિ […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]

થરાદ- વાવ માયનોર કેનાલમાં 10 દિવસ પાણીનો વાયદો કર્યા બંધ કરી દેવાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવની મુખ્ય અને માયનોર કેનાલોમાં છોડવામાં આવેલા પાણી શુક્રવારથી બંધ થતાં ખેડુતોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી. 10 દિવસની જાહેરાત કરવા છતાં આઠ દિવસે પાણી બંધ કરી દેવાતાં ખેડુતોમાં નારાજગી ઊભી થઈ છે. ખેડુતો કહી રહ્યા છે, કે કેનાલોમાં પાણી તો ઘણા સમયથી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પણ ખેડુતોમાં વિરોધ […]

રાજકોટમાં પાણીનો બગાડ કરાશે તો મ્યુનિ.દ્વારા આકરો દંડ વસુલાશે, 123 અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા

રાજકોટઃ શહેરના લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા રહીશો નળમાં આવતા પાણી દ્વારા શેરી અને ચોક તેમજ ફળિયામાં પાણીનો છંટકાવ કરે છે. ઘણા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નળ ચાલુ રાખીને પાણી ગટરમાં જવા દેતા હોય છે. આમ બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા […]

રાજકોટઃ પાણી ચોરી અટકાવવા મનપાએ બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં પાણી ચોરીના બનાવોને અટકાવવા માટે મનપાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. પાણી ચોરી કરનારને રૂ. બે હજારનો દંડ કરવામાં આવશે. આ […]

ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે  15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]

પાલનપુર તાલુકાના ભૂતેડી અને આકેડી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવતા જ પાણી સમસ્યા સર્જાઈ છે. જેમાં પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં જ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાલનપુરના ભૂતેડી અને આકેડી ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ધરોઈનું પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાળાના બાળકોથી લઇ ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના […]

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહીં સર્જાય, ન્યારી ડેમમાં પાણી ઠલવાયું, આજી-1માં પણ ઠાલવવામાં આવશે

ન્યારી-1 ડેમમાં પાણી ઠલવાયું ચોમાસા સુધીનું ઠલવાયું પાણી આજી-1માં હજુ 85 MCFT પાણી ઠલવાશે રાજકોટ: ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યાઓ વધી જતી હોય છે.એમાં ખાસ રાજકોટવાસીઓને દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે પરંતુ આ વર્ષે અગાઉથી જ કરાયેલી રજૂઆતને પગલે પાણી પૂરું પાડતા આજી અને ન્યારી બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું […]

ગીરના જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે વન વિભાગે પાણીના 500 જેટલા પોઈન્ટ ઊભા કર્યા

જૂનાગઢ :  ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીએ સૌ કોઈને અકળાવી મુક્યા છે. લોકો તો એસી-પંખાથી ઠેડક મેળવી લેતા હોય છે, પણ જંગલના પશુ-પંખીઓની હાલત ગરમીમાં દયનીય બનતી હોય છે. પ્રાણીઓને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની પાણીની […]

દેશના 107 જિલ્લાના દોઢ લાખ ગામ ‘હર ઘર જળ’થી સંપન્ન બન્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘર સુધી નળથી પાણી પહોંચે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 2019થી અત્યાર સુધીમાં 9.40 કરોડ સુધી નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આઝાદી બાદ વર્ષ 2019 સુધીમાં 3.23 લાખ સુધી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું. દરમિયાન લોકોને નળ મારફતે ઘરે જ પાણી મળી રહે તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code