1. Home
  2. Tag "water"

ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે  15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]

પાલનપુર તાલુકાના ભૂતેડી અને આકેડી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવતા જ પાણી સમસ્યા સર્જાઈ છે. જેમાં પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં જ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાલનપુરના ભૂતેડી અને આકેડી ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ધરોઈનું પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાળાના બાળકોથી લઇ ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના […]

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહીં સર્જાય, ન્યારી ડેમમાં પાણી ઠલવાયું, આજી-1માં પણ ઠાલવવામાં આવશે

ન્યારી-1 ડેમમાં પાણી ઠલવાયું ચોમાસા સુધીનું ઠલવાયું પાણી આજી-1માં હજુ 85 MCFT પાણી ઠલવાશે રાજકોટ: ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યાઓ વધી જતી હોય છે.એમાં ખાસ રાજકોટવાસીઓને દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે પરંતુ આ વર્ષે અગાઉથી જ કરાયેલી રજૂઆતને પગલે પાણી પૂરું પાડતા આજી અને ન્યારી બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું […]

ગીરના જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે વન વિભાગે પાણીના 500 જેટલા પોઈન્ટ ઊભા કર્યા

જૂનાગઢ :  ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીએ સૌ કોઈને અકળાવી મુક્યા છે. લોકો તો એસી-પંખાથી ઠેડક મેળવી લેતા હોય છે, પણ જંગલના પશુ-પંખીઓની હાલત ગરમીમાં દયનીય બનતી હોય છે. પ્રાણીઓને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની પાણીની […]

દેશના 107 જિલ્લાના દોઢ લાખ ગામ ‘હર ઘર જળ’થી સંપન્ન બન્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘર સુધી નળથી પાણી પહોંચે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 2019થી અત્યાર સુધીમાં 9.40 કરોડ સુધી નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આઝાદી બાદ વર્ષ 2019 સુધીમાં 3.23 લાખ સુધી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું. દરમિયાન લોકોને નળ મારફતે ઘરે જ પાણી મળી રહે તે માટે […]

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

ભયંકર ગરમીમાં બોટલમાં રહેલા પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આ રહ્યું સોલ્યુશન

ઉનાળાની ગરમી તો વધી ગઈ પણ પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આના માટે પણ છે સોલ્યુશન ઉનાળાની ગરમીમાં કેટલાક લોકોને પાણી વધારે પ્રમાણમાં પીવાની આદત હોય છે, તે વાતમાં કોઈ ખોટું પણ નથી કારણ કે ઉનાળામાં ડિહાઈડ્રેશનના કેસ વધી જતા હોય છે તો તેનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આવામાં વાત આવે કે […]

જામનગર શહેર અને જિલ્લાને ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ,

જામનગરઃ  શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પણ ગત ચોમાસામાં નોંધપાત્ર વરસાદ વરસતાં જિલ્લાના મોટા ભાગનાં જળાશયો છલોછલ થયાં હતાં. સારા ચોમાસાને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો હોવાને કારણે ચૂંટણીના વર્ષમાં તંત્રનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. આગામી ચોમાસા સુધી જામનગર શહેર અને જિલ્લામાં ગામડાંને આપવા માટે પૂરતો […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

ગુજરાતઃ 91.77 લાખ ઘર પૈકી 86.16 લાખ ઘરને નળ મારફતે પીવાનું પુરુ પડાય છે

અમદાવાદઃ જળ જીવન મિશન પહેલા ગુજરાતમાં દર વર્ષે એક થી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા, તે કોવિડની કપરી સ્થિતીમાં આંતરાષ્ટ્રીય બજારમાં પાઇપના ભાવો ખુબ જ વધવા છતા પણ વર્ષ 2020-21માં 10.94 લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી 9 લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા 5.61 લાખ ઘરોને સપ્ટેમ્બર-2022 સુધીમાં જોડાણ આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code