1. Home
  2. Tag "water"

ગુજરાતઃ 207 જળાશયમાં 57 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 07 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા […]

આ દેશો સૌથી વધુ પૈસા પીવાના પાણી પર ખર્ચે છે, જાણીને તમે ચોંકી જશો

પીવાના પાણી પર વધુ પૈસા ખર્ચ કરતા દેશ વિશ્વનું સૌથી મોંઘું પાણી સ્વિટ્ઝર્લેન્ડમાં મળે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 347.09 રૂપિયા છે. તે મુજબ એક લીટર પાણીની કિંમત જોઈએ તો તે 1000 રૂપિયાથી વધુ થાય છે. આ પછી લક્ઝમબર્ગ આવે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 254 રૂપિયા છે. ડેનમાર્કમાં પણ આટલા પાણીની કિંમત […]

પાણીમાં રહેલા આ ખતરનાક તત્વોને ચી દૂર કરે છે

નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વરિષ્ઠ લેખક વિનાયક પી દ્રવિડે જણાવ્યું હતું કે ચા બનાવતી વખતે, ભારે ધાતુઓ ચાના પાંદડાની સપાટી પર શોષાય છે, એટલે કે, તે તેમને ચોંટી જાય છે. બ્રુઇંગ ક્લીન વોટર નામનો આ અભ્યાસ ગયા અઠવાડિયે ACS ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વરિષ્ઠ લેખક વિનાયક પી દ્રવિડે જણાવ્યું હતું કે […]

ભારત-નેપાળ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર

નવી દિલ્હીઃ ભારત અને નેપાળે નવી દિલ્હીમાં પાણી, સ્વચ્છતા વ્યવસ્થાપન અને આરોગ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી બંને દેશો વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે આંતરસરકારી સહયોગને મજબૂત બનશે. કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ MoU જાહેર આરોગ્ય અને પ્રાદેશિક સહયોગ પ્રત્યે બંને દેશોની […]

જાણો કેટલા દિવસનું પાણી પીવું સલામત?

ઘણા લોકો પાણીની કમી અથવા કટોકટીના કિસ્સામાં પીવાના પાણીનો પુરવઠો અનામત રાખે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે બધાએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. શું તમે ક્યારેય નાઇટસ્ટેન્ડ પર ગ્લાસમાંથી જૂનું પાણી પીધું છે અને અનુભવ્યું છે કે તેનો સ્વાદ કેટલો અલગ છે? આ કાર્બન ડાયોક્સાઇડના પરિણામે થાય છે. લગભગ 12 કલાક પછી, હવામાં […]

આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ગામડે-ગામડે પહોંચી છે: ડો. મનસુખ માંડવીયા

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ચ્યુઅલી કર્યું હતું. આ તકે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે તેમજ ચેહરાની સુંદરતા માટે લોકો વિવિધ ફેરનેસ ક્રિમ અપનાવે છે, જ્યારે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પણ ચહેરના નિખાર માટે ઉપયોગી સાબિત થાય છે. એક ચપટી હળદરને નહાવાના પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી ચહેરો નિખરવાની સાથે ચેહરા ઉપર ખીલ સહિતની સમસ્યામાં છુટકારો મળશે. હળદરને આયુર્વેદમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે. શરદી-ખાંસી […]

દિવસમાં બે વાર આ પાણીથી ચહેરો ધોઈ લો, ત્વચા ચમકદાર બનશે

આપણા ઘરના રસોડામાં એક એવી વસ્તુ છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આના કારણે આડઅસરોનો ભય રહેતો નથી. આ કુદરતી ઉપાય બીજું કંઈ નથી પણ ચોખાનું પાણી છે. ચોખાના પાણીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે, કારણ કે ચોખાના પાણીમાં વિટામિન B, વિટામિન E, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ […]

તુલસીને દરરોજ પાણી સાથે આ વસ્તુ મિક્સ કરીને અર્પણ કરવાથી મળશે ફાયદો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે અને તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો ન પડે. પરંતુ સખત મહેનત કરવા છતાં, લોકો ઘણીવાર તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોય છે. જ્યારે તેમને સંપત્તિ અને સમૃદ્ધિ કમાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવ […]

રાતની પલાડેલી મેથીનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા

મેથીના દાણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના દાણા પાણીમાં પલાળીને બનાવવામાં આવેલું પીણું સ્વાસ્થ્ય માટે સારું છે. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. મેથીના દાણાનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણીવાર લોકો ખાલી પેટે મેથીના દાણા પીવે છે. તેનાથી મેટાબોલિઝમની સમસ્યા દૂર થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code