1. Home
  2. Tag "water"

જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા […]

રશિયાની એવી એક નદી કે જ્યાં પાણીને બદલે માત્ર પથ્થરો જ જોવા મળશે!

તમે આવી નદી જોઈ હશે, જેમાં પાણી હોય, પરંતુ શું તમે ક્યારેય એવી નદી વિશે સાંભળ્યું છે, જેમાં પાણી નથી પણ માત્ર પથ્થરો જ હોય છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ રશિયામાં આવી એક નદી છે. આ જ કારણ છે કે પથ્થરોની આ નદીને સ્ટોન રિવર અથવા સ્ટોન રન કહેવામાં આવે છે. સ્ટોન રિવર […]

પાણી સંબંધિત આ દોષો છીનવી શકે છે તમારા ઘરની સુખ-સંપત્તિ,એક ભૂલ બનાવી શકે છે કંગાળ

જ્યારે પણ આપણે નવું ઘર ખરીદીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ તેમ છતાં આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. દાખલા તરીકે, ઘર બનાવતી વખતે, તેઓ કઈ દિશામાં પાણી નીકળી જશે તેના પર વધુ ધ્યાન આપતા નથી. જો વાસ્તુશાસ્ત્રની માનીએ તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પાણી કઈ દિશામાં વહી […]

ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણી અંગેના આયોજનની પત્રકાર મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ […]

અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ […]

શ્રી રામલલાનો થશે ભવ્ય જલાભિષેક, ચીન-પાકિસ્તાન સહિત આ 156 દેશોમાંથી પહોંચ્યું પાણી

લખનઉ : રામનગરી અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મંદિર એક વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આ એપિસોડમાં શ્રી રામ જન્મભૂમિનો ભવ્ય જલાભિષેક થવાનો છે. ખાસ વાત એ છે કે રામલલાનો જલાભિષેક માત્ર ભારતની પવિત્ર નદીઓ સાથે જ નહીં પરંતુ 156 દેશોની નદીઓ અને […]

રાજ્યના 207 જળાશયોમાં 53 ટકા જળસંગ્રહ 

ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો […]

પાણીની વેલ્યુ સમજીને આવનારા સમય માટે પાણી બચાવવું એ સૌની નૈતિક ફરજઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, પાણીની વેલ્યુ સમજીને આવનારા સમય માટે પાણી બચાવવું એ સૌની નૈતિક ફરજ છે. એટલું જ નહિ, ઓછા પાણીએ વધુ ખેતી અને સિંચાઇ માટે ડ્રીપ ઇરીગેશન-ટપક સિંચાઇનો વ્યાપ વધારી હરિયાળી ક્રાંતિ વેગવંતી બનાવવા પણ તેમણે આહવાન કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી […]

પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાઃ ત્રણ તાલુકાના ગામની જનતાને ફોર્સથી પાણી મળશે

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ […]

આ કારણોથી નાના બાળકોની આંખમાંથી આવે છે પાણી,Infection થી બચાવવા માટે પેરેન્ટ્સ આ રીતે કરો તેમની કેર

નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેઓ ચેપ અને વાયરલ ચેપનો શિકાર બને છે. ઈન્ફેક્શનને કારણે બાળકોમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાંથી એક છે વારંવાર આંખોમાં પાણી આવવું. પાણી આવવાથી બાળકોને પણ આંખમાં દુખાવો થવા લાગે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. બાળકોને આ રીતે વારંવાર પરેશાન થતા જોઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code