જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી
નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા […]