1. Home
  2. Tag "Biparjoy Chakrawat"

કચ્છને આફતમાંથી ઉગારવા કોઈ કસર ન છોડી! : અદાણી ગ્રુપ

ઈતિહાસ સાક્ષી છે કે, કચ્છી માડુઓ આફતની સામે ઝઝૂમીને જીતી જવાની અને આફતને અવસરમાં ફેરવવાની ગજબ શક્તિ ધરાવે છે. 2001ના ભયાનક ભૂકંપ બાદ ઉભી થયેલી ઈમારતો તેની સાખ પૂરે છે. અદાણી પરિવાર કચ્છ પર કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તેની પડખે અડીખમ રહી મદદરૂપ બને છે. કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાં સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code