1. Home
  2. Tag "Biparjoy Cyclone"

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યને 1798 કરોડનું નુકસાન, કેન્દ્રીય ટીમ સમક્ષ કરાઈ રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં બે મહિના પહેલા આવેલા બિપરજોય વાવાઝોડાને પગલે 1798 કરોડનું નુકસાન થયું હતું. જેથી કેન્દ્રને સહાય કરવા માટે રાજ્ય સરકારે માંગણી કરી છે. કેન્દ્ર સરકારની ટીમ કેન્દ્રીય સહાયની જાહેરાત પહેલા રાજ્યની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે બિરપજોય વાવાઝોડાને પગલે થયેલા નુકસાની અંગે રજૂઆત કરી હતી. વાવાઝોડાને પગલે સૌથી વધારે વીજળી અને તેને […]

‘બિપરજોય’ વાવાઝોડામાં થયેલા નુકસાનની આકારણી માટે કેન્દ્રની બે ટીમ ગુજરાત પ્રવાસે

ગાંધીનગરઃ  બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ તા. 01 થી 04 ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડામાં થયેલા […]

બિપરજોય વાવાઝોડાએ માંડવી બીચને વેરાન કર્યું, બાળકો માટેની રાઈડ્સને મોટું નુકસાન

ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળતા ખૂબ નુકશાન કર્યું છે. જેમાં માંડવી બીચને વેરાન કર્યું છે. બીચ પર બાળકો માટેની તમામા રાઈડ્સને જડમુળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે. પ્રવાસીઓ માટે બીચ પર બનાવેલા આકર્ષણો પણ નષ્ટ કરી દીધા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગુરુવારે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ […]

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]

બિપરજોય વાવાઝોડાના સંકટને પગલે સૌરાષ્ટ્રના વિવિધ એરપોર્ટ બંધ કરાયાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ હાલ જખૌથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતો હોવાથી અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના તથા કાચા મકાન તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને પગલે […]

બિપરજોય ચક્રવાત: ઓડિશાના ‘સુપર સાયક્લોન’ થી લઈને ‘અમ્ફાન’ સુધી, ભારતના 5 ખતરનાક તોફાન વિશે અહીં જાણો

અમદાવાદ:દરિયામાં 30 થી 40 ફૂટ ઉંચા મોજા, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, તબાહીની આશંકા અને સેના અને એનડીઆરએફ તૈનાત… ચક્રવાત બિપરજોયના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે. બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ટકરાશે. પરંતુ આ પહેલું ચક્રવાત નથી, જેણે લોકોના ચહેરા […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

ચક્રવાત બિપરજોયને લઈને ત્રણેય સેનાઓ સજજ – સેનાની તૈયારીઓને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી સમિક્ષા

ચક્રવાત બિપરજોયને લઈને સેનાઓ પણ સજજ્ રક્ષામંત્રીએ પોતે સેનાની તૈયારીઓની સમિક્ષા કરી દિલ્હીઃ- ગુજરાતમાં હાલ બિપરજોઈ ચક્વવાતનો કહેર ફેલાયો છે આજે બપોરે આ વાવઝોડું ભયંકર સવ્રુપ ઘારમ કરી શકે છે જેને પગલે ત્રણેય સેનાઓને પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ્ કરવામાં આવી છે સેનાની આ તૈયારીઓની રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતે સમિક્ષા કરી હતી. વાવાઝોડા  બિપરજોયના […]

જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજ 5 વાગ્યાની આસપાસ ટકરાવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું આવતીકાલે માંડવી અને કરાંચી વચ્ચે જખૌ પોર્ટ નજીક ટકરાવાની શકયતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજના લગભગ 5 કલાકની આસપાસ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી દરિયામાં 289 કિમી દૂર […]

ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી થાય લેન્ડફોલ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ ,અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી લેન્ડફોલ  હવામન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યું અમદાવાદઃ- ચક્રવાત બિપરજોયે તબાહી મચાવી છે,દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ થી રહ્યો છે ત્યારે હવે ગુજરાતના દ્રારકામાં આ વાવાઝોડું લેન્ડફોલ નહી થાય પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે,અહીના દરિયાકાંઠા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પુરતી વ્યવસ્થા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code