1. Home
  2. Tag "Birth Anniversary"

આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. સરદાર પટેલે દેશની આઝાદીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. જે બાદ સરદાર પટેલને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાં દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જોવામાં આવ્યા.કૉંગ્રેસમાં લગભગ બધા […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ,પીએમ મોદી,સોનિયા ગાંધી અને આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી :આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે.આ અવસર પર દેશ-વિદેશમાં ઉપસ્થિત કરોડો લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા દિગ્ગજ નેતાઓએ પણ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી […]

આજે છે દેશના તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયાની જન્મજયંતિ

02 ઓગસ્ટથી ભારતીય ધ્વજનો છે ખાસ સંબંધ જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તિરંગાની ડિઝાઇન દિલ્હી:દેશ આ વર્ષે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યોજના શરૂ કરવામાં આવી છે.આ અંતર્ગત દરેક નાગરિકને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી […]

બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીની આજે જન્મજયંતિ,મોગેમ્બો બની દરેકના દિલમાં બનાવી જગ્યા

આજે અમરીશ પુરીની જન્મજયંતિ વિલનનું પાત્ર ભજવી મળી ઓળખ 400 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:જ્યારે પણ બોલિવૂડના સૌથી મોટા ‘ખલનાયક’નું નામ લેવામાં આવે છે, ત્યારે કોઈ અમરીશ પુરીનું નામ ભૂલી શકતું નથી, પરંતુ કેટલાક દર્શકો માટે તો અમરીશ પુરી બોલિવૂડના સૌથી મોટા ‘વિલન’ હતા. પછી તે ‘નાયક’ના ભ્રષ્ટ નેતા હોય કે ‘મિસ્ટર ઈન્ડિયા’ના […]

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીની જન્મજયંતી પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.મોદીએ કહ્યું છે કે ચંદ્રશેખરજી એક ઉમદા વ્યક્તિત્વ હતા જેમની લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. […]

ગુજરાતમાં સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મજ્યંતિની ઉજવણી

અમદાવાદઃ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મ જંયતિની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રવિદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ભજાન કિર્તન યોજાયાં હતાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા. સામાજીક આગેવાન પ્રો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં માઘી પૂનમના પવિત્ર માસના મહા સુદ પૂર્ણિમાના શુભ દિવસે આપણાં ધરોહર અને કુલગુરુ […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમાનું થશે અનાવરણ દિલ્હી:મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદીએ કહ્યું, પરાક્રમ દિવસ નિમિત્તે તમામ […]

ગુજરાતમાં સ્વમી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

અમદાવાદઃ સ્વામી વિવેકનંદજીની 159ની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસથી રાજયભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિક સામાજીક કાર્યક્રમો યોજાયાં હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યુવા ભારત દ્વારા 175 ‘સૂર્ય નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ‘સૂર્ય નમસ્કાર’ કરીને અનોખી રીતે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય […]

તારક મહેતાની આજે જન્મજયંતિ, ગુજરાતી રંગભૂમિનું હતું જાણીતું નામ

તારક મહેતાની આજે જન્મજયંતિ દર્શકોને ખૂબ હસાવ્યા છે તારક મહેતાએ ગુજરાતી થિયેટરનું હતું જાણીતું નામ ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા અમદાવાદ:તારક જનુભાઈ મહેતાની આજે જન્મજયંતિ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંચા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ […]

ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની ઊજવણી

અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની  ઊજવણી કરીને તેમના લોક સાહિત્યના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  તેમની  સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરેલી કામગીરીને પણ યાદ કરવામાં આવી હતી. ભાવનગરના મજાદર ગામમાં દુલા ભાયા કાગનો ચારણ પરિવારમાં તા. 25મી નવેમ્બર 1902ના રોજ જન્મ થયો હતો. મધુર ચારણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code