1. Home
  2. Tag "Birth Anniversary"

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]

મિત્રપ્રેમ અને કોમી એકતાની અદભુત મિસાલ બની જનારા ક્રાંતિકારી અશફાકઊલ્લા ખાન

કાકોરી ટ્રેન લૂંટના મહત્વના સાથી ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાને ઇતિહાસ સર્જેલો… ૨૨ ઓકટોબરે ૧૨૧મો જન્મદિવસ અમદાવાદ:  સ્વાતંત્ર્ય સૈનિકો એક સતત ચમકતા રહેતાં સિતારા જેવાં હોય છે. દેશના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિ કરી બલિદાન આપી જનારા વીરો આવનારી પેઢી માટે અણમોલ ઇતિહાસનું સર્જન કરી જતા હોય છે, જેમાંથી સદીઓ સુધી પેઢીઓ પ્રેરણા લેતી રહે છે. આવા જ ભારત […]

દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

આજે 25મી સપ્ટેમ્બર એટલે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા સંકેત. મહેતા “અશિક્ષીત, સમાજનો કચડાયેલો વર્ગ આપણા નારાયણ છે. આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ તેમને આદર આપવામાં છે. જે દિવસે આપણે આ […]

અભિનેતા અનુપમ શ્યામની જન્મજયંતિ:આંતરરાષ્ટ્રીય ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ,’સજ્જન સિંહ’ના પાત્રથી મળી ઓળખ

અભિનેતા અનુપમ શ્યામની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ ‘સજ્જન સિંહ’ના પાત્રથી મળી ઓળખ મુંબઈ:થિયેટરથી ફિલ્મ અને ટીવીની દુનિયામાં ખાસ ઓળખ બનાવનાર અભિનેતા અનુપમ શ્યામનો આજે 64 મો જન્મદિવસ છે. લાંબી બીમારી બાદ 8 ઓગસ્ટ 2021 ના રોજ તેમનું નિધન થયું હતું. અનુપમ શ્યામના ચાહકો તેમના જન્મદિવસ પ્રસંગે તેમને યાદ કરી રહ્યા છે. ગયા વર્ષે, […]

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની આજે જન્મજયંતિ,બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દીની કરી હતી શરૂઆત  

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની આજે જન્મજયંતિ બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દીની કરી હતી શરૂઆત 1973 માં આવેલી ફિલ્મ ‘બોબી’થી અભિનેતા તરીકે મળી ઓળખ મુંબઈ:બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઈમાં હિન્દી સિનેમાના જાણીતા પરિવારમાં થયો હતો. ઋષિ બોલિવૂડ જગતમાં સૌથી લોકપ્રિય નિર્માતા, અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઓળખાય છે. તેમણે ઘણી […]

સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીની 120મી જન્મજયંતીઃ વિધાનસભા પોડિયમમાં તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરાઈ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 120મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતુ કે, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિંદુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતુ. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું […]

Amrish Puri Birth Anniversary : વાંચો વીમા કંપનીના કર્મચારીથી લઈને બોલિવુડ સુધીની સફર

આજે અમરીશ પુરીની બર્થ એનિવર્સરી વિલનના પાત્રો ભજવીને થયા હતા પ્રખ્યાત ભારે સંઘર્ષ કરીને બોલિવુડમાં મેળવી નામના મુંબઈ : બોલિવુડના જાણીતા અભિનેતા અમરીશ પુરીની આજે બર્થ એનિવર્સરી છે. જો અભિનેતા આજે આપની વચ્ચે હોત, તો તે તેનો 89 મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. તેણે તમામ ફિલ્મોમાં ઘણી મજબૂત ભૂમિકાઓ કરી છે. જેમાં આજે પણ તેમના […]

Reema Lagoo Birth Anniversary: માં ની ભૂમિકા ભજવીને થઇ ગઈ અમર – જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

આજે રીમા લાગૂની બર્થ એનિવર્સરી માં ની ભૂમિકા ભજવી થઇ ગઈ અમર અનેક ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ : બોલિવુડમાં આવી ઘણી મજબૂત અભિનેત્રીઓ રહી છે, જેમણે ફિલ્મી પડદે માતાની ભૂમિકા ખૂબ જ આનંદપૂર્વક જીવી છે. જ્યાં એક અભિનેત્રી એવી પણ રહી છે જેણે દર્શકોના દિલ પર ખૂબ જ ઊંડી અસર છોડી હતી. આજે અમે […]

Birth Anniversary: વાંચો ટી-સીરીઝના માલિક ગુલશન કુમારના જીવન અને તેમના જીવનના સંધર્ષ વિશે

ટી-સીરીઝ કંપનીના માલિક હતા ગુલશન કુમાર સંધર્ષ કરીને મેળવી હતી સફળતા ભક્તિના ગીતો બાદ વધારે પ્રખ્યાત થયા મુંબઈ : ટી-સીરીઝ કંપનીના માલિક અને પોતાના અવાજથી નામના મેળવનાર ગુલશન કુમારની આજે બર્થ એનિવર્સરી છે. તેમનો અવાજ દેશના ઘર ઘર સુધી પહોંચ્યો હતો તેના માટે તેમણે અનેક સંઘર્ષનો સામનો કર્યો હતો. તો વાંચો તેમના જીવનની સફર વિશે. […]

30 એપ્રિલ – 1870:  દાદા સાહેબ ફાળકેનો જન્મદિવસ,15000 રૂપિયામાં બનાવી હતી પહેલી ફિલ્મ

દાદા સાહેબ ફાળકેની જન્મજયંતિ વર્ષ 1870માં થયો હતો જન્મ ફિલ્મ ક્ષેત્રે આપ્યુ મહત્વનું યોગદાન મુંબઈ : ભારતીય સિનેમા જગતમાં આજે પણ દાદા સાહેબ ફાળકેના સન્માનમાં એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ તે લોકોને આપવામાં આવે છે જેઓએ ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હોય. દાદા સાહેબ ફાળકેનો જન્મ વર્ષ 1870 માં થયો હતો અને તેમણે પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code