1. Home
  2. Tag "Birth Anniversary"

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમાનું થશે અનાવરણ દિલ્હી:મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદીએ કહ્યું, પરાક્રમ દિવસ નિમિત્તે તમામ […]

ગુજરાતમાં સ્વમી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

અમદાવાદઃ સ્વામી વિવેકનંદજીની 159ની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસથી રાજયભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિક સામાજીક કાર્યક્રમો યોજાયાં હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યુવા ભારત દ્વારા 175 ‘સૂર્ય નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ‘સૂર્ય નમસ્કાર’ કરીને અનોખી રીતે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય […]

તારક મહેતાની આજે જન્મજયંતિ, ગુજરાતી રંગભૂમિનું હતું જાણીતું નામ

તારક મહેતાની આજે જન્મજયંતિ દર્શકોને ખૂબ હસાવ્યા છે તારક મહેતાએ ગુજરાતી થિયેટરનું હતું જાણીતું નામ ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા અમદાવાદ:તારક જનુભાઈ મહેતાની આજે જન્મજયંતિ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંચા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ […]

ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની ઊજવણી

અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની  ઊજવણી કરીને તેમના લોક સાહિત્યના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  તેમની  સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરેલી કામગીરીને પણ યાદ કરવામાં આવી હતી. ભાવનગરના મજાદર ગામમાં દુલા ભાયા કાગનો ચારણ પરિવારમાં તા. 25મી નવેમ્બર 1902ના રોજ જન્મ થયો હતો. મધુર ચારણી […]

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]

મિત્રપ્રેમ અને કોમી એકતાની અદભુત મિસાલ બની જનારા ક્રાંતિકારી અશફાકઊલ્લા ખાન

કાકોરી ટ્રેન લૂંટના મહત્વના સાથી ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાને ઇતિહાસ સર્જેલો… ૨૨ ઓકટોબરે ૧૨૧મો જન્મદિવસ અમદાવાદ:  સ્વાતંત્ર્ય સૈનિકો એક સતત ચમકતા રહેતાં સિતારા જેવાં હોય છે. દેશના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિ કરી બલિદાન આપી જનારા વીરો આવનારી પેઢી માટે અણમોલ ઇતિહાસનું સર્જન કરી જતા હોય છે, જેમાંથી સદીઓ સુધી પેઢીઓ પ્રેરણા લેતી રહે છે. આવા જ ભારત […]

દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

આજે 25મી સપ્ટેમ્બર એટલે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા સંકેત. મહેતા “અશિક્ષીત, સમાજનો કચડાયેલો વર્ગ આપણા નારાયણ છે. આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ તેમને આદર આપવામાં છે. જે દિવસે આપણે આ […]

અભિનેતા અનુપમ શ્યામની જન્મજયંતિ:આંતરરાષ્ટ્રીય ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ,’સજ્જન સિંહ’ના પાત્રથી મળી ઓળખ

અભિનેતા અનુપમ શ્યામની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ ‘સજ્જન સિંહ’ના પાત્રથી મળી ઓળખ મુંબઈ:થિયેટરથી ફિલ્મ અને ટીવીની દુનિયામાં ખાસ ઓળખ બનાવનાર અભિનેતા અનુપમ શ્યામનો આજે 64 મો જન્મદિવસ છે. લાંબી બીમારી બાદ 8 ઓગસ્ટ 2021 ના રોજ તેમનું નિધન થયું હતું. અનુપમ શ્યામના ચાહકો તેમના જન્મદિવસ પ્રસંગે તેમને યાદ કરી રહ્યા છે. ગયા વર્ષે, […]

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની આજે જન્મજયંતિ,બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દીની કરી હતી શરૂઆત  

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની આજે જન્મજયંતિ બાળ કલાકાર તરીકે ફિલ્મી કારકિર્દીની કરી હતી શરૂઆત 1973 માં આવેલી ફિલ્મ ‘બોબી’થી અભિનેતા તરીકે મળી ઓળખ મુંબઈ:બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઈમાં હિન્દી સિનેમાના જાણીતા પરિવારમાં થયો હતો. ઋષિ બોલિવૂડ જગતમાં સૌથી લોકપ્રિય નિર્માતા, અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઓળખાય છે. તેમણે ઘણી […]

સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીની 120મી જન્મજયંતીઃ વિધાનસભા પોડિયમમાં તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરાઈ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 120મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતુ કે, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિંદુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતુ. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code