દુનિયામાં સૌથી વધારે ભારતમાં સાપ કરવાથી લોકો મૃત્યુ પામે છે, જાણો આંકડો
ભારતમાં દર વર્ષે સરેરાશ 58,000 લોકોના સાપ કરડવાથી મૃત્યુ થાય છે. ચોક્કસપણે આ આંકડો ચિંતાજનક છે. જો આપણે સમગ્ર વિશ્વમાં મૃત્યુના આંકડાઓ પર નજર કરીએ તો, 80,000 થી 130,000 સુધી સાપ કરડવાથી થતા કુલ મૃત્યુમાં ભારતનો હિસ્સો સૌથી વધુ છે. આ જ કારણ છે કે ભારતને વિશ્વની સ્નેક બાઈટ કેપિટલ કહેવામાં આવે છે. ઈન્ડિયન મિલિયન […]