1. Home
  2. Tag "BJP"

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રૂ. 281 કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું

પટના, 17 જૂન 2026: બિહારમાં વર્ષ 2025માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચનો વિગતવાર અહેવાલ સામે આવ્યો છે. ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) ના અહેવાલ મુજબ, આ ચૂંટણીમાં ભાગ લેનારા અગ્રણી રાજકીય પક્ષોએ કુલ 281.32 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ એકઠું કર્યું હતું, જેની સામે 193.47 કરોડ રૂપિયાનો અધધ […]

મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નગરપાલિકાની વિવિધ મહત્ત્વની સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની સૌથી મહત્ત્વની […]

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંધાવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા ગાંધીનગર, 8 જૂન 2026 – રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ આજે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા. ચૂંટણીની તારીખ 18 જૂન છે. જોકે ગુજરાતમાં સત્તાધારી પક્ષની બેઠકોની […]

ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

રિવોઈ ન્યૂઝ, 4 જૂન 2026 – ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે આજે ગુરુવારે સાંજે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવરોનાં નામોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે જે ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં સર્વશ્રી રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તથા જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પક્ષે અરુણાચલ પ્રદેશમાં […]

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ […]

અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

નવી દિલ્હી, 2 જૂન 2026: અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પક્ષ પ્રમુખ નીતિન નવીનને ના-રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા અહેવાલ અનુસાર પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી અન્નામલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા. જોકે, સાંજે છ વાગ્યા સુધી આ વાતોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજીનામા વિશે સત્તાવાર સમર્થનની રાહ જોવાઈ રહી […]

અરવલ્લીમાં ભાજપે સત્તા સંભાળી, બાયડ-સાઠંબા-ધનસુરા તાલુકા પંચાયતમાં મજબૂત કબજો

હેમંત પરમાર, અરવલ્લી. 26 મે 2026 – અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યા બાદ હવે તાલુકા પંચાયતોમાં પણ સત્તા પર મજબૂત પકડ બનાવી છે. ગઈકાલે સોમવારે જિલ્લામાં બાયડ, સાઠંબા અને ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી દીધો હતો. ત્રણેય તાલુકામાં પક્ષ સમર્થિત ઉમેદવારોની જીત સાથે નવા હોદ્દેદારોની વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ […]

અરવલ્લી જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની, ભાજપે ગોઠવી વિકાસની ટીમ

હેમંત પરમાર, અરવલ્લી. 23 મે, 2026 – અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવી બોડીની રચનાને લઈ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બહુમતીના આધારે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મયુરકુમાર પટેલની પસંદગી કરવામાં […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code