1. Home
  2. Tag "BJP"

ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે ભાજપાએ 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કર્યો

ગાંધીનગર, 24 જુલાઈ 2026: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 24×7 હેલ્પલાઇન […]

જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું

વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને ષડયંત્રોમાં વ્યસ્ત છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 23 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરીને લોકશાહીની મર્યાદા, પ્રધાનમંત્રીશ્રીના પદની ગરિમા તથા સુરક્ષા પ્રોટોકોલનું […]

કિસાન મોરચા દ્વારા “પ્રાકૃતિક કૃષિ શાળા” અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાકૃતિક કૃષિ શાળા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો આશય પ્રધાનમંત્રીના આ વિઝન અને સંદેશને સરકારની યોજનાઓની સાથે સંગઠનાત્મક કાર્યો દ્વારા પણ પ્રત્યેક ગામડાઓ અને પ્રત્યેક ખેડૂત સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે. આ અનુસંધાને, આ અભિયાનના […]

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ

‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં […]

શું હતો નેહરુ-લિયાકત કરાર, જેના વિરોધમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ સરકાર છોડી હતી?

રિવોઈ ન્યૂઝ, 6 જુલાઈ, 2026 – ‘ભારતીય જનસંઘ’ ની સ્થાપના કરનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 6 જુલાઈએ 125મી જન્મજયંતી છે. તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલો આ જ જનસંઘ આગળ જતાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં વિલીન થઈ ગયો હતો. પરંતુ 8 એપ્રિલ 1950 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક મોટી રાજકીય ઘટના તરીકે નોંધાયેલી છે. કારણ કે […]

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી […]

દિલ્હીમાં અમિત શાહના નિવાસે ભાજપની અઢી કલાક લાંબી હાઈપ્રોફાઈલ બેઠક: સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે (2 જુલાઈ) ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ દીર્ઘ બેઠકમાં પક્ષના નવા સંગઠન માળખા અને આગામી રણનીતિ અંગે […]

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શરૂ કર્યો ‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ

‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો અને અન્ય યુવાનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો [અલકેશ પટેલ] ગાંધીનગર, 2 જુલાઈ, 2026 – ગત એપ્રિલ મહિનાના અંતે પૂરી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી હોવાનું જણાય છે. એક તરફ અન્ય રાજકીય […]

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય – ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશિપ

૨૫ જુન, ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે. આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની. ૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code