ભાજપના પ્રદેશની નિયુક્તિ, મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે
લાભપાંચમ બાદ પ્રદેશ સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે, જે જિલ્લાઓને મંત્ર મંડળમાં સ્થાન નથી મળ્યુ તેવા જિલ્લાને સંગઠનમાં સમાવાશે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને પરત ફર્યા અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ વિશ્વકર્માની નિયુકિત બાદ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું પુનઃગઠન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક મંત્રીઓને પડતા મુકીને નવા મંત્રીઓનો […]


