1. Home
  2. Tag "BJP"

વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ BJP સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ આપ્યો જવાબઃ કિરીટ સોમૈયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મતગણતરીમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભારે ધોવાણ થયું છે. મહાયુતિ મતગણતરીમાં આગળ હોવાથી ભાજપા, શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને હર્ષ મલ્હોત્રા, બીજેપી દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મીડિયા ચીફ અનિલ બલુનીની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ખટ્ટરે ગેહલોતના પ્રવેશને રાષ્ટ્રીય […]

મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિનું પ્રચાર અભિયાન નફરત ભર્યુઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર તેના ચૂંટણી પ્રચારમાં ઇરાદાપૂર્વક “દ્વેષ અને ઝેર” ફેલાવવાનો અને “રાજ્યમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો” પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ અભિયાન ભાજપની “બીમાર માનસિકતા” ને છતી કરે છે. રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપાને હરાવવા રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ શ્રેણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ બંધારણ અને જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ બે મુદ્દા એવા છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિશેષ દરજ્જાના પ્રસ્તાવ પર હંગામો

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે હંગામો થયો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્યોએ અગાઉના રાજ્યને વિશેષ દરજ્જો આપવા અંગેના ઠરાવનો વિરોધ કર્યો હતો, જેના કારણે સ્પીકરે ગૃહની કાર્યવાહી કેટલાક સમય માટે સ્થગિત કરી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના સભ્યોએ બુધવારે પસાર થયેલા ઠરાવને લઈને હંગામો શરૂ કર્યો હતો. દરખાસ્તમાં કેન્દ્રને […]

નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં 11 રેલીઓ કરશે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન રાજ્યમાં પાર્ટીના પ્રચાર માટે ઘણી રેલીઓ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી 8થી 14 નવેમ્બરની વચ્ચે રાજ્યમાં લગભગ 11 રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે પીએમ મોદી 8 નવેમ્બરે ધુલે અને નાસિક, 9 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code