કાશ્મીરની સમસ્યા માટે જવાહરલાલ નેહરૂ જવાબદારઃ અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાઓનો ગુરૂવારે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે […]