1. Home
  2. Tag "black pepper"

હાઈ બીપી તરત જ કંટ્રોલ કરવા માંગો છો તો, કાળા મરી આરોગો…

ભારતમાં પ્રાચીન સમયથી મસાલોનો ઉપયોગ દવાઓની વૈકલ્પિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. સંસોધનથી ખબર પડી છે કે, કાળા મરીમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એટલે શરીરના કોષોનું રક્ષણ કરે છે. તેમ જ કાળા મરી લોહીને નસો ફેલાવવામાં મદદ કરે છે. […]

અનેક સમસ્યામાં રામબાણ ઈલાજ છે મરી જાણો તેનું કઈ રીતે કરવું સેવન અને તેનાથી થતા ફાયદાઓ

 મરી હ્દય રોગ માટે ખૂબ ફાયદા કારક ડાબિટિઝના દર્દીઓ માટે મરીનું સેવન ગુણકારી મરી એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે ઓસ્ટયોસારકોમાં અટલે કે હાડકાના કેન્સર સામે મરી કારગાર આપણા ઘરના રસોડાને પ્રાચીન સમયથી જ આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણાં મસાલાઓ દવાઓના રુપમાં કામ કરે છે જે અનેક બિમારીમાં દવારુપે લેવાથી રાહત થાય છે. […]

શરદી થી લઈને પેટના દુખાવા માટે કાળા મરી છે રામબાણ દવા,જાણો તેના અનેક ફાયદા

મોટાભાગના ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.તે જ સમયે, કેટલાક લોકો કાળા મરીનો ઉકાળો બનાવીને પીવે છે.કાળા મરી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આ તમામ ગુણો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. કાળા મરી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ […]

કાળા મરીનું તેલ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક,જાણો તેના ફાયદા

કાળા મરીનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અનેક બીમારીને દૂર કરવામાં મદદરૂપ મેંગેનીઝ સહીત અનેક પોષક તત્વોથી છે સમૃદ્ધ કાળા મરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે. તે મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ, વિટામિન K અને કેરોટીન જેવા વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે. તે સુપરફૂડ તરીકે ઓળખાય છે. તે ઘણી […]

કિચન ટિપ્સઃ- તમારા આરોગ્યને તંદુરસ્ત રાખવા શિયાળાની સાંજે બનાવો આ રીતે ગોળ વાળી બ્લેક પેપર ટી 

મરી વાળી ચા નું સેવન શિયાળામાં ઉત્તમ શરદી ખાસી અને કફમાં આપે છે રાહત   તાજેતરમાં વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું છે, આવી સ્થિતિમાં આપણે ઘરે રહીને આપણી ખૂબ કાળજી રાખવાની જરુર છે, આ સાથે જ ખાસ આપણા ખોરાક પર ધ્યાન આપવાની જરુર છે, ગરમ ઉકાળાનું સેવન આપણા સ્વાસ્થ્યને આ સિઝનમાં તંદુરસ્ત રાખે છે, ખાસ કરીને […]

અનેક રોગોના ઈલાજમાં ‘કાળા મરી’ છે ગુણકારીઃ- જાણો તેના અનેક ઉપયોગથી થતા ફાયદાઓ

કાળા મરી પેટની સમસ્યાઓને દૂર કરે છે ગળા માટે પણ મરીનો પાવડર ગુણકારી છે રોજબરોજની લાઈફમાં આપણે કંઈ કેટલી વખત બહારનું જમવાનું આરોગતા હોઈએ છીએ,ત્યારે ગેસ અપચો જેવી અનેક ફરીયાદ રહે છે, ન ફાવતું જ્યારે ખાવામાં આવી ગયું હોય ત્યારે પણ પેટમાં દુખાવાની ફરીયાદ થતી હોય છે,આવી સ્થિતિમાં કાળા મરીને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.આજની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code