હાઈ બીપી તરત જ કંટ્રોલ કરવા માંગો છો તો, કાળા મરી આરોગો…
ભારતમાં પ્રાચીન સમયથી મસાલોનો ઉપયોગ દવાઓની વૈકલ્પિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. સંસોધનથી ખબર પડી છે કે, કાળા મરીમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એટલે શરીરના કોષોનું રક્ષણ કરે છે. તેમ જ કાળા મરી લોહીને નસો ફેલાવવામાં મદદ કરે છે. […]