1. Home
  2. Tag "Board of Education"

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક આચાર સંહિતાને લીધે મળી ન શકતા પરિણામોમાં વિલંબ થશે

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

ધો-12 સામાન્ય પ્રવાહ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરઃ 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષી લઈ શકાઈ ન હતી. આ વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને 12ના રિપીટર્સની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ મોટી સંખ્યમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આવી હતી. દરમિયાન આજે ધો-12 સામાન્ય પ્રવાહનું 27.83 ટકા પરિણામ જાહેર […]

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિકૃપા ગણથી અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધો-10 અને 12ની મે મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા હાલ મુલત્વી રાખવામાં આવી છે.  ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ધો-9 અને 11માં 70 માર્કસના આધારે પરિણામ […]

ગુજરાતમાં ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવાના નિયમો જાહેર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના શિક્ષણ બોર્ડ નિયમો જાહેર કર્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમ અનુસાર ધો-1 અને 2ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ સાથે વર્ગ બઢતી એમ લખવામાં આવશે. અન્ય કોઈ વિગતો દર્શાવવામાં નહીં આવે. ધો-3થી […]

વિદ્યાર્થીને મિત્રોની સાથે મસ્તી ભારે પડીઃ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફારની નકલી યાદી વાયરલ કરી હતી

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની  મેમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખમાં ફેરફાર કરીને બોર્ડે રિલિઝ કરી હોય તેવી નકલી યાદી બનાવીને વાયરલ કરનારા બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢીને તેની અટક કરી હકી. ગુજરાત માધ્યમિક શિક્ષણ […]

કોરોના ઈફેક્ટઃ આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા મોકુફ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેનાથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને પણ ગંભીર અસર થઈ રહી છે. દરમિયાન અમદાવાદ સહિત આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જોકે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આ પરીક્ષા 15થી 30 એપ્રિલ સુધી લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડે પહેલા આ […]

ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચેક થશેઃ શિક્ષણ બોર્ડનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી મે મહિનામાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા યોજાય તેવી શકયતા છે. જીપીએસસી અને જીટીયુ બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચકાસવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડ લગભગ ચારેક વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code