સુદાન: ખાર્તુમમાં ઈંધણ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટમાં 28 લોકોના મોતની આશંકા
સુદાનમાં, રાજધાની ખાર્તુમની દક્ષિણમાં ઇંધણ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા. સ્થાનિક મીડિયા અને સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર, મેયો પ્રદેશમાં બશીર હોસ્પિટલ નજીકના ફ્યુઅલ સ્ટેશન પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું હતું. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. દેશમાં એપ્રિલ 2023ના […]