1. Home
  2. Tag "books"

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને […]

સ્ટ્રેસ ઓછો કરવા માટે પુસ્તકો વાંચવાનું કરો શરૂ, થશે આ ફાયદા

પુસ્તકો વાંચવાનું કરો શરૂ સ્ટ્રેસ સહીત આ સમસ્યાઓ થશે દૂર પુસ્તક વાંચવાના ફાયદા વિશે અહીં જાણો ક્યારેક-ક્યારેક પુસ્તક વાંચવું કેટલાક લોકોને એટલું સારું છે કે,તેઓ પુસ્તકને પોતાના મિત્ર સમજવા લાગે છે.પુસ્તકો વાંચવાથી જ્ઞાન તો મળે જ છે, પરંતુ એવું કહેવાય છે કે,તે આપણને વર્તવાનું પણ શીખવે છે. ઘણા સંશોધનોમાં તે બહાર આવ્યું છે કે,જે વ્યક્તિ […]

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ […]

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે […]

ગુજરાતઃ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું પણ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત

ગાંધીનગરઃ ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. તેમ છતાં બજારમાં ધોરણ-1થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓને હાલાકી વેઠી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ કોરોનાના મારને પગલે ઓનલાઇન શિક્ષણની સાથે શાળાઓ સોમવારથી ખુલી […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા પાટણની બજારોમાં પાઠયપુસ્તક ખરીદવા વાલીઓની ભીડ જામી

પાટણઃ કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. વિદ્યાર્થીઓને ઘેરબેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જૂનના બાજી સપ્તાહથી  નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી […]

23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસઃ મહાન માણસોએ પુસ્તકો વાંચીને જ જીવન સાર્થક કર્યુ

અમદાવાદઃ સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયા, ટેલિવિઝન, યુટ્યુબ, ફેઈસબુક, ટ્વિટર વગેરેનો ક્રેઝ વધતા લોકોમાં વાંચન ઘટતું જાય છે. એમાં નવી પેઢીને તો વાંચન ગમતું જ નથી હોતું. જોકે, આજે ઘણા એવા પણ લોકો છે કે, જેમને સારા પુસ્તકો વાંચવા ગમતા હોય છે. સારા વાંચનથી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. ઘણા દિગજ્જ રાજકારણીઓ પણ પોતાના […]

આંબેડકર જયંતિ પર પીએમ મોદી ડૉ. આબેડકર પરના ચાર પુસ્તકોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર પુસ્તકોનું કરશે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકોનું ઑનલાઇન લોકાર્પણ કરશે આ પુસ્તકો ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તથા લેખક કિશોર મકવાણા દ્વારા લેખિત-સંપાદિત છે અમદાવાદ: સમગ્ર દેશમાં 14 એપ્રિલે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code