1. Home
  2. Tag "brts"

અમદાવાદ:BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર

BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર BRTS અને AMTSના ભાડું યથાવત રાખવાનો લેવાયો નિર્ણય મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે નવી 10 CNG બસોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTS અને BRTS ની સુવિધાઓમાં સમયે સમયે સારી સવલતો પુરી પાડવામાં આવી રહી છે,ઓફિસ અને સવાર સવારમાં પોતાના કામ પર જતાં અમદાવાદીઓ […]

અમદાવાદ મ્યુનિ.માં ભાજપના સત્તાધિશો દ્વારા વિપક્ષના નેતાને BRTS બોર્ડમાંથી દુર કરી દેવાયા

અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષનું સ્તાન પણ મહત્વનું છે. વર્ષોથી એક પ્રણાલિકા ચાલી આવે છે કે, સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષને પણ કમિટીઓમાં સ્થાન અપાતું હતું. વિધાનસભામાં પણ અધ્યક્ષ સત્તાધારી પક્ષના હોય તેથી પાધ્યક્ષપદે વિપક્ષને સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં આ પ્રણાલિકા તૂટી ગઈ છે. અમદાવાદ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું […]

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો […]

ભાઈબીજના દિવસે રાજકોટમાં 22 હજારથી વધુ મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

ભાઈબીજના દિવસે મહિલાઓ માટે ફ્રી સેવા રાજકોટમાં ફ્રી બસ અને બીઆરટીએસ સેવા 22 હજારથી વધારે મહિલાઓને મળ્યો લાભ રાજકોટમાં તા. 06-11-2021 શનિવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવી હતી. આ અંતર્ગત […]

અમદાવાદમાં SG હાઈવે, કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પરથી એરપોર્ટ સુધાની બીઆરટીએસ બસ સેવા પુઃન શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર શહેરના પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદમાં વેક્સિન ન લેનારાને AMTS,BRTSમાં મુસાફરી ન કરવા દેવાના નિર્ણયથી આવકમાં 30 ટકાનો ઘટાડો

અમદાવાદ :  શહેરમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયો છે. પણ કોરોનાના સમભવિત ત્રીજા વેવ સામે સાવચેતિ રાખવી જરૂરી છે. અને શહેરીજનોમાં વેક્સિનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે જેમાં જાહેર બાગ-બગીચાઓ તેમજ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ વેક્સિન લીધી હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્થળ […]

અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે.અને જનજીવન પણ હવે રાબેતા મુજબનું બની ગયું છે.સાથે શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ રાબેતા મુજબ સેવારત બની ગઈ છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના કાળ પહેલા જે ટ્રાફિક જોવા મળતો હતો તેવો ટ્રાફિક જોવા મળતો નથી.એએમટીએસ અને બીઆરટીએસમાં માર્ચ 2020ની […]

અમદાવાદઃ BRTSના શિવરંજની સ્ટોપથી શ્યામલ થઈ એસજી હાઈવે સુધી ઈ-રિક્ષા શરૂ કરાઈ

અમદાવાદ :  શહેરમાં કરોડોના ખર્ચે બીઆરટીએસ કોરીડોર બનાવીને બસ સેવા ચાલુ કરવામાં આવી છે બીઆરટીએસના મુસાફરોને બીઆરટીએસ સ્ટેશનથી તેમના નજીકના ગંતવ્ય સ્થાને જવા માટે ઘણી વાર તકલીફ પડતી હોય છે. બીઆરટીએસ નિર્ધારિત માર્ગો પરથી જ પસાર થાય છે, આથી અન્ય મહત્વના રસ્તાઓ પર રહેલી ઓફિસ કે ઘર સુધી પહોચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે. […]

અમદાવાદઃ બેફામ દોડતી BRTS બસે સ્કુટરને ટક્કર મારતા છાપાં વિતરકનું મોત

અમદાવાદઃ શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે  બુધવારે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી બીઆરટીએસ બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code